________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહો
( ૨૪૫ )
ભરતારી થઇ ભોગ પુરા થયા પછે તઉદય આવ્યું, માટે એને અવિરતિ શ્રી નિયાણું કહીએ, પણ સાંકેતના નહી. સમજવાનું એ છે જે ઊંચી પાયરીની મેળવેલી પુને તે નિચા નબરની માગણીમાં ઉતરી પડે છે. જેમ રત્ન પદાર્થ છેાડી કાચની યાચનામાં તૃપ્ત થાય છે એટલે સમતિના નિયાણાવાળા કેશવરતપણું ન પામે, તેમજ દર્શાવતાળે સર્વે વિતિ ન થાય, અને સર્વ વિરતિ નિયાણાવાળા મેાક્ષ ન લડે, જેનુ નિયાણું કરે તે વસ્તુ મળે. ઉપર ન ચઢે માટે ઉત્તમ પુરૂષાએ નિયાણ્યુ ન કરવુ તિ રહસ્ય...
પ્ર—૨૯૨ અજ્ઞાની કેવા અધારામાં અથડાય છે.
ઊ:—કેટલાક અજ્ઞાની લેાકે મત્સર ડાંસની ઘણી ઉત્પત્તિ થવાથી ભરપુર ધુણી કરી આકાશ છાવણી કરે છે, વલી કેઇક, ઢારના ખાંની ખારાકી બાફવા રાત્રિને વિષે ભૂમિમાં ગાતા કરી ગાઢા સલગાવી ધુણીના ધધ ચલાવે છે જેથી ઘણા ત્રસ થાવર છવેનુ લીલા માત્રમાં બલીદાન થઇ જાય છે, એટલે ખલતી અગ્નિમાં કેટલાક જીવા અલી જાય છે, અને ઘણા જીવા ધુમ્ર પ્રભાવે મુઝાઇને મરણ પામે છે, સમજવાનું એ છે જે તેવા ઉપદ્રવ્યથી ઘરમાં અથવા વજ્ર એઢીને સુવુ, તથા ઢારને પણ તેમજ કરવું દીવસને વિષે ચાલતા ચુલે ઢારનું ખાણ ખાવાથી જીવાનુ નુકશાન ધણા ભાગે થાડુ થાય છે. વલી પુક પાપડીમાં પણ વિવેકી જતાએ વિચાર કરવા કેમકે જારના જારીયાની અંદર ડાંલ્લીઓમાં ફેશુઆ સત્કૃત્ય છષા આશ્રીત રહેલા અને ઉપર પણ ત્રસજીવો રહે. લા, તેમજ પાપડોની અંદર કીડા થયેલ પ્રમુખ જીવો રહેલાને અગ્નિસ જોગે ભ સ્મભૂત થઈ જાય છે, તેમજ માજરીયાં વગેરેમાં પણ સમજવું છઠ્ઠા ઇંદ્રિના કિંચિત્ સ્વાદને અર્થે પાંચે ઇંદ્રિયાને પૂર્ણ દુઃખના પાટલામાં પાડવી એ કેવી અજ્ઞાનદશા છે. માટે સજ્જન પુરૂષાએ વિવેક પૂર્વક વર્તવુ
યૂષણ પર્વ——સમસ્ત પ્રકારે પળ વસતુ રૂતિજ્પુત્રન) આવે થકે અ ડાઇ પાલેવા બદલ પૂર્વે, ધાતુ દલજી ખાંડતુ, લેપવુ. રાંધવું વીગેરે વિશેષ પ્રકારે મહીના બે માસની સામગ્રી સજે છે. વલી પશુષણમાં શ્રાવકો પેાતાના ઘેર પાછલી રાત્રીએ પ્રતિક્રમણ, દેવદર્શન, વાખ્યાન સાંખલવાની ઊતાવલથી રસોઇ પાણી સારૂ અગ્નિ આરંભ ચુલાય્યારી સલગાવે છે લેા કરે છે. પ રંતુ વિચારતા નથી જે ખીજા દીવસેા કરતાં સાતમ પશુસણ પર્વનું વિશેષ માન છે જે માટે આઠ દીવસ તા અમારી જે અહિંસા ધર્મમાં પ્રવર્તતુ, અને તથાવિધ કાર્ય પણ દીવસે કરવું
વલી અષ્ટમી ચતુર્દશિદે પવતીથીનુ મહત્વપત્રુ બ્રહ્મમુહુત્તથી અહેરાત્રિ ખીજા સૂર્ય સુધી પાલવું શ્રેષ્ટ છે.
સ્વાલ—કંઠારનો દાલ, તુછ (ફેતરા) કરવા સારૂ આખા દાણા પલાડીને કાડવી કે દાલ કરીને તેને પલાડીને છેતરાં રહીત કરવુ એ ખતેમાં કેવી રીતે વર્તવું, અને તેમાં વધારે ઓછુ નુકશાન શું છે.
For Private and Personal Use Only