________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ )
શ્રીજેનતસ ગ્રહ.
6 હવે નમસ્કાર મંત્રનુ મહાત્મ્ય કહે છે. 2 नवकारं इक अरकर, पात्रं फेड सत्त अयराणं । पन्ना संचपणं, सागरपण सयमग्गेणं || १ | जौ गुण इलरूखमेगं, पूए इविडीईजिणनमुकारो। तित्थयर नामगोअं, सोबंबइनस्थि संदेहो ॥ २ ॥ अवय असया, अठ्ठसहस अठ्ठ कोडीओ ! जो गुणभत्ति जुत्ता, सो पावइ सासयंठाणं ॥ ३ ॥
॥
ઇતિ સુગમાર્ચ એમ ગુરૂદત્ત આમ્નાય આ સ્થાન વિશેષે કરી જે જીવ ભાવ સહીત વિધિએ યુક્ત નાકાર મંત્રના જાપ કરે તે ઇહુ લેક પાકે સમસ્ત વાંછીત ફલની સિદ્ધિ પામે, ત્રીજા ભવે મેક્ષ જાય, ચાક પૂર્વનુસાર પણ એજછે. पुनः जंछ मासीयवरसीय, तवेण तिब्वेण जीऊएपावं । नमुकार अणुपूत्र, गुणणणतयंखण देणं ॥ १ ॥
ભાવાર્થ:૭ માસી વરસી તપવડે કરીને જે પાપના નાશ થાય છે તે નવકારની અનુપુર્વિ (ટીપ) ગણતાં અર્ધ ક્ષણ માત્રમાં નાશ થાય છે; ઇહાં પાંચ પદની ટીપ ગણતાં છ માસી તપ લ, અને નવ પદની ટીપ ગણતાં વરસી તપનું લ કહે છે જન્માંતર અવસરે અવશ્ય એ નવકાર મહામંત્રનું સ્મરણ કરવુ, જેથી ભવાંતરે કબલ સખલવત્ દેવગતી પામે.
હવે ચાર પ્રકારના ધ્યાનનું સ્વરૂપ કહેવા પ્રથમ આર્તધ્યાનના ચાર પાયા કહે છે.
૧ ઇષ્ટ વિયાગ, ર્ અનિષ્ટ સયાગ, ૩ રોગાર્ત, ૪ અગ્ર સચાત ધ્યાન; ાય વ્યાપાર રહિત પણ લ આપે.
આદિની ત્રણ લેસ્યા હોય, રૂદન વિલાપનું ધ્યાન પણ એમાં છે. નંદન મણીયાર, દુઃરવત્ ત્રીજ ચ ગતી પામે,
૨ છેદન, દહન, ભજન, મચ્છુ, ધન, પ્રહાર, અનુકંપા રહિત હિ’સા ૧ જીઠું, ૨ ચારી, ૩ પરિગ્રહ રક્ષણ, ૪ આદે જે વિચારણાનું ધ્યાન તે રાક્ ધ્યાન કહીએ. એજ હિંસાનદ આદે ચાર પાયા પણ જાણવા.
આદિની ત્રણ લેસ્યા હોય છે. નિર્દયપણે પાપ કરી હર્ષ ધરે. એ ધ્યાનથી તંદુલ મવત્ નઙે જાય છે.
૩ સૂત્ર અર્થ મહાવ્રતના મધ મેાક્ષ આચાર ગતી આ ગતી પ્રાણીની ક્રયા વ્યવહાર ક્રિયારૂપ સાધનરત્નત્રય સાધન પરિણામ, જીન વચનની સ ્હણા તે ધર્મ ધ્યાન દેવગતી ફૂલ આપે. શીલ સજમમાં રક્ત હોય, ચેતન તન્મયપણાનો ઊપયાગ, મૈત્રાદિ ચાર ભાવના વળી એકત્વ ભાવના ધરે તે શ્રાવકને પ્રભાતના ઊદયવત્ પ્રકાશવત હોય. તેના અધિકારી
For Private and Personal Use Only