________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વ ગ્રહ
( ૨૧ )
ઊઃ—૧ રત્નપ્રભા પૃાર્થીને ઉપર વિશ્રસા બાદર પુદગલ લાગવાથી દેશથકી પ્રથ્વિ પે.
૨ વ્યંતર વિશેષ રીદ્ધીવત ઊંચા નીચા પૃથ્વિથી થાય તેથી પણ પૃથ્વિ હાલે, ૩ નાગકુમારાદિનું પરસ્પર સગ્રામ થવાથી પૃથ્વિ ચલે છે. ચપુનઃ ૧ રત્નપ્રભા પૃથ્વિ ધનવાત ક્ષેાભ પામ્પાપ છે ધનેદધી ક્ષોભ પામે તેથી આખી પૃથ્વિ હાલે.
૨ કાઇ મહેાટી રીદ્ધીવાળેા દેવતા તથા પ્રકારના સાધુને પેાતાની રીદ્ધી કાંતી જશ બલ વીર્ય પ્રાક્રમ ઢેખાડતા થકા આખી પૃથ્વિ ચલાવે.
૩ વૈમાનીક અસરકુમારને પરસ્પર ભવ પ્રત્યે વૈર ભાવથી સંગ્રામ કરેથી બધી પૃથ્વિ હુલાવે પાતાલવાસી દેવ આપસમાં લડાઇ કરે. ગુસ્સો કરી જમી નપુર લાત મારે તેથી પણ જાન હુજારા કેશ કલ્પે. અને ગામાગામ તળે ઉપર થઇ જાય. કમનશીબવાલા દેશમાં એવા ઉત્પાત થાય છે. પરંતુ શેષનાગ માથુ હલાવે કહે છે તે અસત્ય છે.
પ્રઃ ૨૫૦ દેવતા ત્રણ પ્રકારની વાંછા કરે છે તેમજ ત્રણ પ્રકારે પશ્ચાતાપ કરે છે તે કેવી રીતે.
ઊ:—૧ અનુષ્ક ભવ, ૨, આર્ય ક્ષેત્ર, ૩ ઉત્તમ કુલમાં જન્મ. એવાં ત્રણની વાંચ્છા કરે છે તેમજ અહા ખલ છતાં, વીર્ય છતાં વિઘ્નજય છતાં ગુરૂવાક્રિકની સામગ્રી છતાં પૂર્વ ભવે હું શ્રુત ભલ્યે નહી.
૨ અહે। આ લેકના વિષયાતિ-પ્રતિબંધે કરી પરલોકને પુરું દેઇ વિષય વસાએ કરી ઘણા કાલ ચારિત્ર પર્યાય પાળ્યા નહી.
૩ અહે। મે રીદ્ધિ રસ સાતા ગારવે કરી ભેગની આશકાએ ગૃદ્ધપણે શુદ્ધ ચારિત્ર ફરસ્યું નહી. એવ ત્રણ પ્રકારે દેવતાને પૂર્વને પશ્ચાતાપ થાય છે.
પ્રઃ-૨૫૧ મેઘવૃષ્ટિ અપ થાય છે તથા ખીલકુલ ન થવાનુ કારણ શું છે? ઊઃ-૧ જે દેશમાં અપકાય યાનિયા જીત્ર તથા પુદગલ ઉપજે નહી તથા વે નહી ક્ષેત્ર સ્વભાવથી જાણવું
૨ દેવાદિકના અવિનય કરવાથી તે કેપે કે બીજા દેશમાં વરસાત ખેચી જાય છે.
૩ વસતા વાતને વાયુ વિનાશ કરે દેશાંતર લેઇ જાય. તેમજ મહાવૃષ્ટિનું કારણ ઉપરના પ્રતિપક્ષપણેથી સમજવુ. અર્થાત્ ક્ષેત્ર સ્વભાવે ૧ દેવ પ્રભાવે, ૨, વાયુના બલથી અધિક વૃષ્ટિ થાય છે. ૩ ઇત્યર્થ ઇતિ ટાંણાંગે.
પ્રઃ—પર ચાર પ્રકારની ગહા કહી તે કંઈ,
ઊઃ—૧ સ્વદેાષ કહેવાને ગુરૂને આશ્ર પશ એહુવા પરિણામ તે એક ગહી, ૨ વિશેષથી પાપની ગહેા કરીશ અહુવા વિકલ્પ કરે તે બીજી ગહું. ૩ જે શુપ લાગે તેહુનું મિથ્યા દુષ્કૃત એહુ વચનરૂપ ત્રીજી રહ્યા.
For Private and Personal Use Only