________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
શ્રી જૈનતત્વસ ગ્રહ
૧ દ્રવ્યથી આભા ગુણ પર્યાય ચુક્ત અવિનાશી એક પદાર્થ છે જે વિના શી દ્રવ્ય છે. તે ઉપચારીત દ્રવ્ય છે.
૨ ક્ષેત્રથી લાક પ્રમાણ અસંખ્યાત પ્રદેશમય છે. કછુઆમાં અને હાથીમાં તેટલી કાયાના ક્ષેત્ર પ્રમાણે પ્રદેશ હોય છે,
૩ કાલથી અનાદિ અનત છે, અટલે અનાદિ કાલના આત્મા છે અને તેના અંત થવાના નથી.
૪ ભાવથી અનત ચતુષ્ટય ગુણ અગમ અગાચર અવિનાશી આદિ અ નત ગુણી છે એમ જાણી શરીર ધન ફુટ ઉપર મારાપણું ધરવું તે અયુક્ત છે કેમકે એ પુદ્દગલનુ અને ચેતનનુ' સ્વરૂપ ભાન છે. માટે જ્ડ વથી ન્યા થવુ' કેમકે પુદગલ વિનાશી છે અને ચેતન આદિનાથી છે, અને વિચારો સુખ દુ:ખ સમાન ગણવું, વળી સાત યથી બાહ્ય અતર પ્રવૃત્તિનું જ્ઞાન થાય છે નવ તત્વથી છોડવા આદ યા અઢ પદાર્થનું સ્વરૂપ વેચારે. આઠ કર્મથી સત્તાબંધ ઉદય ઉદ્દી નેટનું સ્વરૂપ વિચારે દ્વાયોગાત્માનુ સ્વરૂપ વિચારે. ઉદઇક, પ્રણામીક, ઉપરા, લાયક, હાપા ભાવિચારે, મુનિપણાની ભાવના, અલ્યા અહુત્વ, સમભાવનો માત્રના ગે, અને મચ્છું મે કર્યું. મે આપ્યુ, મને સુખ દુઃખ થાય છે, મારૂ ગયુ ઇત્યાદિ અહુ મમ વિકલ્પ પરભાવ પરણતી રૂપ જડ ચેતનની વેચણ કરે જે એ ઉદારીક શરીર માહરૂ નથી. તેા તેના સુખ દુઃખને સારૂ કેમ મનાય એટલે શ્રી આદિના ભાગમાં મગ્નપણુ માનવું એ કેવી અજ્ઞાન દશ્ય છે, પૂર્વના અભ્યાસ છે, કર્મના સ્વભાવ છે તેથી છુટે નહી, પરંતુ પૂર્વ પુરૂષાનાં રિત્ર સભા જ્ડ સુગની વાસના તજવી અને આત્મ પરણતી આજથી શ્રેષ્ટ છે. વ્યાપાર્વદમાં ગાઈ હિશા ચારી અસત્ય, ધર ધરણીમાં નદીત ાય છે પણ તે નવ ચેતના સ્વભાવથી ભીંત છે જેમકે પરધર મળતુ હોય તેની આપણે સી ચિંતા છે, તેમ પુદગલને દુ:ખ થવાથી ચેન્નનને શું હરકત છે, એમ આત્મજ્ઞાનથી પુદગલ ભાવ ત્યારે જાણ્યા છતાં પણ સ્પર્શ જ્ઞાન થયા વિના તે ભાવ ખતા નથી, જેમ જેમ આશ્રવનુ તજવુ અને તેમ તેમ ઉપાધિથી છુટામે પામાયક જ્ઞાનાભ્યાસ વિરતી પણા રૂપ ધર્મ કરણી સર્વે અસે અસે ગુણકારી છે, ભાવના આ કરણીમાં અંસે અ ંસે નિર્વિકલ્પ દશા થાય છે. પ્રાદિક કામમાં વસ્તુ દ્રવ્ય ખરચી લાવે તે દ્રવ્ય ઉપરથી મુરછા ઉતરે છે તે નિવિ૦ સસાર ઉપર જેટલા રાગ ઉતરીતે પ્રભુ સાથે જોડાય છે તે નિર્વિર દેહુ પૂજામાં વપરાય છે . તે વખત વિષ યની વાસના છુટે છે તે નિર્વિં ધાસહુ સામયક પ્રતિક્રાદિ શુભ કરણીમાં જેટલે ભાગ સ્વાત્મ દશામાં વર્તે છે અને પ્રવાદિ મુદગલ ાવથી ખસે છે તેટલા નિર્વિકલ્પદશાનાં અસ પ્રશ્ન થાય છે. એટલે નદિના અભ્યા સથી મારાપણું મારેલુ તે વિભાવ રૂ૫ વિકલ્પ ખસવાથી નિર્વિં જ્ઞાન ભણવુ સાંભળવું ધ્યાનાદિ કરતાં જ્ઞાનાવર્ણાદિક કર્મનુ ઘટવું તે પણ નિર્વિકલ્પ દ શાના અંશ જાણવા, શ્રા યોાવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે જે,
For Private and Personal Use Only