________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસ મહ.
( ૧૧ )
રાણાવાલાની વ્યાખ્યા ચેાથા પાંચમા ગુ ઠાણે કેમ અને માટે હ્રદ મુજબ વ તેવુ એજ શ્રેય છે. હુઢક મત નવીન પ્રગટ થવા વિષે પાકી ખાતરી કરવી હોય તેા શ્રીવલિકા સૂત્રમાં બાવીસ ગાઠીલા પુરૂષના વૃત્તાંત જોવાથી સ્પષ્ટ માલમ પડશે, અને પૂર્વના વચનાનુસારે વર્તમાન બનાવ દેખો નિશ્ચલ ભાવ ઊત્પન્ન થરોજ. ધન્ય છે જ્ઞાનીને જેણે ભવિષ્યકાલના ભાવનુ ભાષણ ભવ્યજીવતે જીવ ભીરૂ ભુણી ભાખ્યુ. આહ્વાહા ??? હેતુ અહિંસા ૧ સ્વરૂપ અહિંસા, ૨ પુન્ય ફ્લુ દેવદિ ગતિનુ સુખ આપે,અને અનુષધ અહંસા ૩ મેાક્ષ સુખ આપે છે તે વિચારી વર્તવુ, માટે કદાગ્રહ છેાડી ગીતાર્થની નીશ્રાએ ચા લવુ તિ વૃદ્ધ વાય. ચપુનઃ માનનાર સર્વથા મહે!ટા પુરૂષાએ જે માર્ગ, ગ્રહણ કર્યા તે સધને પ્રમાણ છે. ઇદ્ધાં છનાજ્ઞા પાળે તે સધને મહાજન કહી એ.'નતુ અજ્ઞાનીનુ ટેલુ અર્થાત્ માધ્યસ્થ દૃષ્ટિવન તેજ મહાજન કહીએ. ઈહાં કેટલાક ગામામાં જીન જીવને ઘણી પ્રતીમાએ છતાં બીજા લેવા જાય તેને મ દમતી આપતા નથી અને આદર્ મહુ માન થતા નથી આ કેવી ખેઢની વાત છે. વળી કેઇકઠેકાણે પ્રભુજીને પરૂણાગત ઘણા, વરસથી દેખીએ છે. જુઓ કે તે લોકોને ઘર સબંધી લગ્ન ખરચમાં ફુરસદ મળે છે પરંતુ પારમાર્થિક કામમાં નવરાસ મળતી નથી. પણ જ્યાં સુધી દેવ ગાદીએ બેઠા નથી ત્યાં સુધી સબતે અકલ્યાણકારી જાણવું, માટે જેમ બને તેમ યથાશક્તિએ સુજ્ઞ પુરૂષાએ જલ દીર્થા પ્રભુને ગાદી ઉપર સ્થાપન કર્યા. ૦
પ્રઃ-૨૫ શ્રાવકને જિન પૂજાર્દિક વિધિ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે, ઊ:-પૂજા પ્રકરણાદિ મધ્યે કહ્યું છે જે, પૂર્વ તરફ એસીન કંદારા સહિત શુદ્ધ વસ્ત્ર પહેરીને ગલેલા પાણીથી કારી અચેત ભૂમિપર બેસીને ધૃત પેરે નીર વાવરે. ૧ કપાલ, ૨ કાન 3 કોટ ૪ કાખા, ૫ કાંડુ ૬ કેડ ૭ કછેટા એ સાત કકાના સ્થાનનું સ્નાન કર્વાથી સોગ સ્નાન થાય છે. તે રૂમાલે લુહી શુદ્ધ વસ્ત્ર પહેરી ઊતરાસગ કરી આઠ પરા સુખકાશ બાંધી કપાલે‚ તિલક કરી દીપ ગ્રૂપ સહિત યતનાએ પ્રમાર્જન પૂજન કરી પચામૃત પખાલ કરી ત્રણ અંગ લુહણ કરી અત્તર લ ગાવી કેશર્ ચંદન ધપાવી હાથ ધોઈ ધૂપી ચંદન ચીને ન વાંગે પ્રભુની પૂજા કરે પછે પુષ્પ ચઢાવે, એ અંગ પૂજા કહીએ. પછે અક્ષતફલ નૈવેદ્યથી અગ્ર પૂજા કરે. પછે ચૈતવદનરુપ ભાવ પૂજા કરે પણ ભાવ પૂજા કરીને પઢેથી દ્રવ્ય પૂજા કરવી ઘટમાન નહી. છન ભુવને દશ ત્રીક સાત શુદ્ધિ કરી પાં ચ અભિગમ સાચવવાં, ચેારાશી અશાતના ટાલવી. ઇહાં સાત શુદ્ધિ અને પાંચ અભિગમ કહે છે ૧ મનશુદ્ધિ, ૨ વચન શુદ્ધિ, ૩ ક્રાયશુદ્ધિ ૪ વસશુદ્ધિક ૫ ન્યા પાછતધન, ૬ ઉપણ જે વજ્રકેશરી વાડકી મારે પૂજાની વસ્તુ, ૭ ભૂમિશુદ્ધ, એ વસાત શુદ્ધિએ પ્રભુની કરવી. ઇહાં પૂજાના કાલને નીયમ નહી, કેમકે પ્રભુ ત્રીકાલ પુજન છે? સચિત વસ્તુનુ છાંડવુ રચિત વસ્ત્રા
For Private and Personal Use Only