________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
ધિ કહીએ, રાયપર ન જાવુ ઇત્યાદિ ફળ કહ્યું છે, નભુવને દેવગ પણ મેણુનાદ આરામ કરતા નથી વલી ભગવતી શતકના ૨૫ મા ઉદસે બે પ્રકારના વિનયમાં ન પડીમાની માત હુ માન તે સુશ્રષણ વિનય ૧ અને ચારાની આસ્કૃતના વજેવી ને અણયા સાયણ વિનય, ૨, એમ સિહાંતમાં સંક્ષેપ વાખ્યા કરી છે, જેમ ગુરૂના આરાનને ઠપકાવતાં દુષણ કહ્યું છે તેમ જીનપડીમા બિપિ સમજવું વાદી કહે છે જે જીનના માન પ્રમાણે પડીમા કેમ ભરાવતા નથી તેને કહેવું છે જેમ જબુદ્વિપ મહે છે તેને પ. નહાને હોય છે પણ તેથી તે દ્વિપનું શાન પણ થાય છે.
શીખ્ય–પ્રતિમા પ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિતમાં શું તફાવત છે, કેમકે એકજ રૂપ છે. ગુરૂ–રાજકુમારને રાજાભિષેક કર્યો તેમજ પ્રતિષ્ઠિત પ્રતિમા પજનીક છે. સવાલ જે—તી અને પ્રજનીક કેમ કહે છે?
જવાબ–જહાં તીલકરનું કલ્યાણક થયું છે જીહાં મુનિ મિલ ગયા તે ઉપચારે તીર્થભૂમિ વાંદવા પૂજવા યોગ્ય છે, ત:શીષ્ય—ચત્ય શબ્દ જીનપડીમ માં જ્ઞાન સમજવું કે મુનિ.
ગુરૂ–ભગવતી સત્રમાં અસુર કુમાર દેવતા સુધર્મ લગે જાય ત્યારે ૧ અને રિહંતનું, ૨ ચૈત્યનું ૩ મુનિનું એ ત્રણ સરણ કરે છે તાત્ય શબ્દ પ્રતિમા છે. यतः- ननथ्थ अरिहंतेवा अरिहंतचेइयाणिवा।
भावाअप्पणा अणगारस्सवाणिस्साए इति वचनात्. માટે ચિત્ય શબ્દ સાધુ હોય તો અણગાર શબ્દ જુદો કહેવાનું શું કારણ કેમકે પુનરૂક્ત દોષ લાગે માટે કેસમાં પણ ચૈત્ય શબ્દ સાધુ નથી.
શીષ્ય–જીન પજા વિષે પુનઃ પુન: ભાષણ કરે છે તો તે પૂર્વે કોઇએ પૂજા કરી હોય તે સુત્રાનુસારે પ્રકાશ કરો
ગુરુ-સીધાર્થ રાજા, સુદર્શન શેઠ, સંખ શ્રાવક, પુષ્કલી શ્રાવક, કાર્તિક શેઠ આદે અનેક તુંગીયા નગરીના શ્રાવકેએ gયાથ૪મા એહવા પાઠથી ઝન પડીમા પુર્વે પુજી છે એ અધિકાર ભગવતીજીમાં છે, ઉપાસગ દશાંગમાં આણંદાદિ દસ શ્રાવકોએ જીન પડીમા વાદી પુંજી છે.
પ્રશ્ન વ્યાકરણ સત્રમાં સાધુ ન પડીમાની વૈયાવચ્ચ કરે કહ્યું છે, ઊવાઈ સત્રમાં ઘણા જીન મંદીરને અધિકાર છે.
રાયપાણીમાં રમુભ દેવે તથા પરદેશી રાજાએ તથા ચિત્ર સારથીએ જીન પડીમાં પૂછ છે.
જીવાભીગમ સૂત્રમાં વિજય દેવતા આદિએ ન પડીમા પૂછ છે. જ દિપ પતી ચમક દેવનાવિકે "ા કરી છે
For Private and Personal Use Only