________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ )
શ્રી જૈનતત્વસ ગ્રહ,
ઈહાં જે પદાર્થનુ ધ્યાન ક્રિયામાં આવે તે સત્ય કહીએ, એટલે જે દેવ તેની સ્થાપના પણ શુદ્ધ છે અને જે દૈવ અશુદ્ધ છે તેની સ્થાપના પણ અશુદ્ધ છે, હુંડીના સ્તવનમાં યશવિજયજીએ કહ્યું છે કે
યુદ્ધ
शुद्धभाव जेहनो छे तेहना चार निखेपा साचा । मां भाव अशुद्ध छे तेहना एक काचे ।
सवि काचा हो जिनजी । तुझआणा शीर वहीए ||
માટે જીનનીતસ્થાપના સત્ય છે.
શિષ્યઃ—જેમ પથ્થરની ગાયથી દુધનું ભાજન ન ભરાય તેમ પાષાણ મ ચ ન પડીમાથી કેવી રીતે ગરજ સરે.
ગુરૂ —તેમજ ગાયનુ નામ લેવાથી દુધનું વાસણ ન ભરાય તેા જીન નામથી પણ કેમ કામ સરે અરે ભાઈ જીનેશ્વરના ગુણનું મહુ માનરૂપ શુભ દ્રષ્ટિના આપણથી ભાવજીનની ભક્તિનુ લ પામે એમ નક્કી સમજવું.
શિષ્ય---શુભ પ્રણામની દૃષ્ટિએ લાભ થાય તે જીન પઢીમાનું શું કામ છે. ગુરૂ:--પરિણામનો હેતુ તે જીનપ્રાંતમા છે.
શિષ્યઃ-માત્ર વેશ ધારી સાધુને વિષે મુનિના રેપ કરી નમસ્કાર કરતાં જીનડીમાનું પેરે ફળ મળે કે નહી.
ગુરૂ:-સાધુ તે સાવદ્ય નિવદ્ય ક્રિયાશાળા હોય છે અને પડીયા તે દુષ્ટા દુષ્ટ સ્વભાવવાળી નથી માટે સમાનપણ ન ઘટે જેધી છનપડીમાને વિષે છત ગુણના આરોપ થાય પણ પાઞત્યાદિકને વિષે મુનિગુણના આરોપ ન થાય, નિગુણીને વિષે ગુણારાપણ ન થાય પરંતુ જ્યાં ગુણ તથા ટ્રાય ન હોય ત્યાં ગુણરોપણ થાય. અન્યથા નહી અધાત્ ખાલી ભાજનમાં રૂડી વસ્તુ ભરાય પરંતુ અશુભ દ્રવ્યવાલા વાસણમાં શુભ દ્રવ્ય ભરવુ ન લટે એમ યુવિજયજીઅ સાડા ત્રણસેાના સ્તવન મધુ કહ્યું છે.”
પ્રતિક્રમણ કરતાં આચાર્યની સ્થાપના કરી અનુસેગ દ્વારે કહી છે. એલા છતાં ગુરૂથી સાડાત્રણ હાથ લેવા હુમેમીઉજાડું નિસિહી એટલે મુજને વહુ ના જવાનો આ પા હવે વિચાર કરે કે સ્થાપના ન હેય તા તે આવક કાની પાસે રાગી નહી તેઃ મૃષાવાદ લાગે છે. ઇહાં શીખ ગુરૂની આજ્ઞા થાય છે અને જીરૂ સ્થાપના ગુરૂ પાસે આ દેશ માગા સુધર્મસ્વામીની પરંપરાગત આવ્યુ જે કાજલ મસીનું પુસ્તક તે દ્રવ્ય શ્રુત પુજનીક વંદનીક છે. જેમ છનવાણી પણ દ્રવ્યશ્રુત પૃજનીક છે તદવ જીવાભીગમ ગ્રે નંદીશ્વર ધેિ જીન પડીમાની પૂજા ચાર નિકાયના દેવતા કરે છે. ચાર અઠ્ઠાઇ આદેને દીવસે મહામહેાસાદ કરે છે. ઇહાં કાઈ કહેસે જે એના દેવતાતે કબ છે સ્થિતિ છે એમ આલતાને અવનવાદી દવસ આ
For Private and Personal Use Only