________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૭૪ )
www.kobatirth.org
શ્રી જૈનતત્વસંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર:——૨૧૯ ભાવીશ અભક્ષ કીયાં.
ઊ૦—૧, પેપરના ટેટા, ૨ પેપલાના ટેટા. ૩ ઊંબરાના ટેટા. ૪ વડના ટા. પ, મ્યુટેરાના ટેટા. ૬ માંસ, ૭ દિરા. ૮ માંખણ, ૯ મધુ, ૧૦ રાત્રી ભાજન ૧૧ વિદલ જે કંઠાર સાથે ગેમ જે કાચુ દુધ દહી છારા મળવાથી ત્રસ જીવની ઊત્પાંત થાય છે. ૧ર સર્વે જાતની માટી, ૧૩ હેમતે પાણી ઝમી જાય છે તે. ૧૪ કા તે વરસાતમાં પડે છે તે. ૧૫ વિષ તે અફીણ સામાલ પ્રમુખ. ૧૬ રીંગણાં જેની ટોપીમાં ધણા ત્રસ જીવ રહે છે, ૧૭ મહુ બીજ તે જે લમાં આંતરા રહિત ઘણાં બીજ હાય તે ખસખસ પ્રમુખ, ૧૮ તુચ્છ લ તે બેર્ જાણુ પ્રસુખ અલ્પે ખાવું અને ઘણુ કાઢી નાંખવું તે. ૧૯ એલએથાણુ પાણીના સંસર્ગવાળુ ૨૦ સીત રસતેવાસી રાંધેલી વસ્તુ જે ટી શાક સીરે દુધપાક બાસુદી દાલ લાત બગડેલું પકવાન આદે અન્નક્ષ છે. ર અજાણ્યાં લ ને જેનુ નામ સ્વાદ ન જાણીએ તે. ૨૨ અનંતકાય તે કદમુક્ત કામલ વનસ્પતિ એવું માીશ અભક્ષના શ્રાવક ત્યાગ કરે.
પ્ર:૨૨૦ શ્રીમન માહાવીર સ્વામીના દરા શ્રાવકનુ સ્વરૂપે ટુકામાં કહો
ઊ—વીર પ્રભુ પાસે વ્રત ઉચરેલા એપવા શ્રાવક ૧૫૯૦૦. હતા પરંતુ તેમાં દશ શ્રાવક સીરાર થયા છે. ઘણી િિદ્ધવાલા તેમની વિશેષે પ્રામા ભગવાને કરી છે. ૧ આણંદજી. ૨ કામદેવજી ૩ ચલણી પ્રીયા. ૪ મુધ્રુવ. ૫ ચુÜશતક ૬ કુંડલીયા ૭ સદાલ પુત્ર. ૮ મહાશતક, હું નંદનીપીયા. ૧૭ સાલીયા એવં દશ શ્રાવક માર વ્રતધારી હતા. ચાદ વષ ગૃહવાસ. ખટવર્ષ પાષધ શાલામાં મલી વીસ વર્ષ વ્રત પાલી અગીયાર પડીમા વહી ઊપસર્ગ સહી અણુસણ કરી, વ્રત લીધા પટ્ટે વીસ વર્ષે સ્વર્ગે ગયા છે ત્યાંથી ચવી માહાવિદેહે સિદ્ધિ વસે. એમ ઊપાગદશાંગ સૂત્રમાં કહ્યું છે.
પ્ર:૨૨૧ અકામ નિર્જરા તે શું અને સકામ નિર્જરા તે શુ
ઊ-અજ્ઞાનપણે ભુખ, તા. તાઢ, તાપ. રેગાદિ સહન કરતા વિષય સપત્તિ અભાવે વિષય અણુ સેવતા અકામ નિર્જરા કરે તથા વ સારી જીવને સમયે સમયે વિના ઊપચેગે સાત આઠ કર્મ ત્રુટે છે તે અકામ નિર્જરા કહીએ. મિથ્યાત્વની કરણી તે દ્રવ્ય નિર્જરા કહીએ. વૃક્ષ તળે મુનિ ગીષ્મ રીતુએ ધ્યાન કરતા છતાં, તરૂની મીતલ છાયાના ચેાગથી મુનિને શાતા થતાં અકામ એટલે વૃક્ષના જીવને અજાણ છતાં પણ લની પ્રાપ્તિ થાય છે, તેથી અનુક્રમે ઉધગતીએ ચઢે છે. વલી નદીમાં જેમ પથ્થર અથડાતા ધરાતા મેાલ થાય છે તેમજ ચાગતીમાં ભ્રમણ કરતાં અનેક પ્રકારે કદર્શના સહન કરતાં જીવ કાલાંતરે ભíસ્થતિ પરિપકવ થવાથી મનુષ્ય ગતી પામી સકામ નિર્જરા જે સતિ સહિત અનુષ્ઠાન કરી સિદ્ધિ પામે છે. શ્રી રૂપ વિજયજી કૃત પૂજાણાં કહ્યું છે જે,
For Private and Personal Use Only