________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૮ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
ઊ–-૧ પાબુ, ૨ ઝોલી, ૩ કાંબલી કટક, ૪ ચરવલી, ૫ ભક્ષાએ જતાં ઉપર કપડે રાખે છે તે, ૬ પાત્રા વેટવાનું લુગડું, ૭ ગુછો તે કાંબલને ખંડ પાત્રો ઉપરને એ સાત પાત્રાનાં ઊપગરણ તથા ત્રણ કપડા તે મણે બે સુત્રના એક ઉનનો, ૧૦ તથા ઓથે, ૧૧ મુહપતિ, ૧૨ એવં બાર
જીન કપીને હોય તથા એક માગુ, એક ચાંલપટે અવં ૧૪ ઉપગરણ રિવર કલ્પીને હેય એ મુખ્ય વૃત્તિએ જાણવાં.
પ્રજ--ર૧૫ સાત કાઈ તથા ચાર મહા વિગયાદિનું સ્વરૂપ વર્ણન કરે.
ઊ––સાતમુ અભક્ષ માંસ છે જે માંસ સુઈમ તથા નિગોદ આદે ઘણું જીવોની ઉત્પત્તિ થાય છે માટે તેના લક્ષણ દે કરનાર હા પાપી જાણવા વળી મહા વિકારનું કરનાર છે. ૧ જીભને નાર, ૨ માં વેચાર, ૩ માંસ સંધનાર, ૪ માંસ ભક્ષણ કરાર, ૫ માંસ ખરીદ કરનાર, ૬ અરજી અનુમદના કરનાર, ૭ પી તીથી દેવતાને માટે આપનાર એ સાત સાક્ષાત પરંપરા એ જીનો વધ કરવાવાળા હોવાથી પ્રત્યક્ષ કષઈ જાણવા, તેથી તે નરકાદિ ગતીમાં જાય છે, હવે મદીરાપાન જે દારૂ જેમાં ઘણા જીવ ઉત્પન્ન થાય છે અને એને પીવાથી ગુણનો નાશ થાય છે, હું એકાવન દોષ પ્રગટપણે યોગ શાસ્ત્રમાં બતાવ્યા છે વળી વ્યાધિ સહુ અદે સોલ દુષણ હરિભદ્ર સરિજીએ અષ્ટકમાં પણ કાર છે જેથી વકતા માવાને તત્કાળ અરૂચી ભાવ થયા વિના રહેજ નહિં, અફીણ પણ અભક્ષ છે, જેથી ઉદર રહેલા જીવોને સંહાર કરે છે, માખણ અંતર સુહુર્તમાં સુમિ તદવર્ણ જીવની ઉત્પત્તિ થાય છે અને કામ વૃદ્ધિ પણ કરે છે, વિવેકી માણસ તો તુરત છાસ સાથે તેને તપાવી નાંખે છે અને અવિવેકી લેકે તે ઘણી વખત તે માખણને રાખી મુકે છે તે મુમતી જાણવા. વળી વિદલ ગારસ જે કઠોરમાં કાચુ દુધ દહી છાસ ખાધાથી ઉત્પતિ થાય છે જેમ દીવાસળી ઘસવાથી તત્કાલ અગ્નિકાય જીવ ઉત્પન્ન થાય છે તેમ સમજવું, મધુમાં હારે ઇંડાં બચ્ચાં માંની લાર વગેરે અનેક ઈવેની ઘાત હોવાથી ઈહ લોક પરલોક વિધી છે. અશુચિરૂપ છે, ઘણી વનસ્પતિને રસ છે. મક્ષીકાના ઇંડાં લાર અિતિ હેવાથી નિષેધ છે. બહાં કોઈ કહેશે જે મધ તો ત્રીદોષને હરે છે માટે હક છે, તેણે સમજવું જે રેગાપહાર તો છે પણ નરકગતી ફલદાય છે, વાત પ્રમાદના ઉદયથી જીવવાના અરથી થઈને જે કંઈ કાલકુટ વિષ એક કણ માત્ર ખાય તો જરૂર પ્રાણ નાશ કરે માટે બુદ્ધિવંત સહજનોએ અલાકારે જીવવાની વાંચ્છા કરવી ચુક્ત નહી, એવં ચાર મહાવિગઈ આ બાવીશ પ્રકારનાં અભક્ષ રાનીએ નિષેધ કર્યા છે. માટે વિવેકી સજનેએ વિચાર કરી વર્તવું.
પ્ર:--ર૧૬ રાત્રિ ઉજનને સર્વથા પ્રકારે નિષેધ કરવાને શું હેતુ છે.
ઊ--રાત્રિ ભેજન કરતાં ઘણું જીવન સંહાર થાય છે, ઈહાં પ્રથમ વેદક શાસ્ત્રનો અભિપ્રાય કહે છે. શરીરમાં બે કમલ છે, એક રદયકમલ અધેિ
For Private and Personal Use Only