________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
પક્ષ કોકીલના દ્રષ્ટાંતે ભજવા યોગ્ય છે એ વાત અષ્ટભંગીનું સ્વરૂપ વિચારી ઉત્તમ ગુરૂ પાસે ઉપદેશ સાંભળો અને તેમને આદર બહુ માન કરો.
તે યુનિ કેવા છે. भोग रोग तजी ज्योग जगाया, मोह सुभट भीड भागी छे, मुनिराज सदाही सोभागी छ, ज्ञानधारा लय लागी छे.. ઈત્યાદિ સ્તુતિપાત્ર છે. તે જાવ શિષ્ય-સુગુરૂ વિના બીજા પાસે છે પણ સાંભળવો કે નહી.
ગુરૂ–સુગુરૂ અભાવે યા દેવજી દ્ધિ રૂપક પાસાદિક ચારની પાસે ધમપદેશ સાંભળવા અપવાદ સમાન છે.
મુખ્યતાઓ તો અપ્રમાદી સમાન વૃતિ આદે ગોએ એકતિ તવ રસીક આત્મધ્યાની મોક્ષ સાધક સુનિ યથાર્થ શુદ્ધ પ્રરૂપક સમીપે ધાપદેશ સાંભળવો શ્રેષ્ઠ છે. જેથી આગણ વૃદ્ધિ પામે છે. પતિ
પ્ર.–૧૯૪૯ ભાવિ ચેવિલીમાં કોને જીવ કઈ ગતીમાંથી નીકલી કેણ તીર્થંકર થશે?
ઊ:—શ્રેણિક જીવ પહેલી નરકમાંથી નીલી પદ્મનાભ પ્રથમ તીર્થકર થશે. ૨ સપા (મહાવીરનો કાઠો) બીજ દેવલેથી રાવી સુરદેવ તીર્થંકર થશે, ૩ ઉદાયી કેણીકને પુત્ર) ત્રીજા દેવલોકથી રાત્રી સુપાશ્વ ાથ થશે. ૪ પિટિલજીવ ચોથા દિવેલેથી ચવી પ્ર તકર થશે. પ દ્રઢકેતુ જીવ બીજા દેવલોકથી ચવી રાવ ભક્તિ તીથર છે,
૬ કાલિંક શેઠ (આણંદ ગાથા પીને પ) પહેલા દેવલેથી નીકળી દેવશ્રુત પ્ર થશે.
૭ શંખશ્રાવક બાર દેવકથી આવી ઉદયપ્રભજન થશે, ૮ આનંદ શ્રાવક પહેલા દેવલોકમાંથી આવી પેઢાલ તીર્થકર થશે. ૯ સુનંદાજીવ પાંચમા દેવલેથી ચવી પિટિલ તીર્થકર થશે. ૧૦ શતક શ્રાવક ત્રીજી નરકથી નીકલી શતકીર્તિજીન થશે. ૧૧ દેવકીજીવ આઠમા દેવલેથી ચવો મુનિસુવ્રત પ્રભુ થશે. ૧૨ કૃષ્ણજી ત્રીજી નરકથી નીકલી દેવભવ કરી અમમ તીર્થકર થશે. -
૧૩ હરશતકી (રાવણનો પુરોહિત) પાંચમા દેવલથી ચવી નિ:કષાયતીચિકર થશે.
૧૪ બલદેવ છરૂ દેવલોકથી આવી નિ:પુલાક નામે તીર્થકર થશે. ૧૫ સુલસા પાંચમા દેવકથી ચબી નિમજીન થશે. ૧૬ રહિણી (બલદેવની માતા) બીજા દેવલોકથી રાવી ચિત્ર પ્રભુ થશે, ૧૭ રેવતી બારમા દેવલોકથી ચવી સમાધિ નાએ તીર્થકર થશે.
૧૮ સભાલ પાઠાંતર માતલી જીવ આઠમા દેવસ્થી ચવી સંવરનામે તી. ચકર થશે,
For Private and Personal Use Only