________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ‘ગ્રહ,
(૧૫૭)
જૂદા ચિટ્ટા રૂતિ વચનાર્. તેમજ નિસીથમાં પણ નિષેધ કર્યા છે. ઇદ્ધાં મુનિ અભાવે શ્રાવક ચેાન્યતા પ્રમાણે ધમા દેશ કચે ધર્મ પમાડે, તે ધનાદિ વાંચ્છાએ રહિત ઉપદેશ પ્રશસવા ચેગ્ય છે એમ પચમ અગે છે, વળી સુનિ પણ ચાંગ વલ્હેન વિગયત્યાગાદિ ક્રિયા કરે, ત્રણ વર્ષ પર્યાય પછી આચારાંગાઢિ ભણવુ ક૨ે તા શ્રાવક્રને રજા કેમ હાય, સાધુ ૧૧-૧૪-૧૬ ખેલના જાણુ હાય માટે સત્ય વચત જાણવાથી સત્ય ભાષક કહ્યા જેથી સિદ્ધાંત તેમનેજ દીધુ છે, વળી શ્રીમાંણાંગછમાં ચારને વાચના આપવી કહી છે.
૧
૧ વિનય, ન વિગયા ત્યાગી, ૩ ક્રુપાય ઉપશાંત જે ક્ષમાવત ૪ માયારહિત આયવગુણી એ ચાર સૂત્ર ભણવા યાગ્ય છે અને તેના પ્રતિપક્ષી જે ૧ વિનીત, ૨ વિગઈ તાલેલપી, ૩ ક્રેાધના કરહુહાર, ૪ માયાવી જે કપટી એ ચારને વાચના આપવી નહી, મધાત ભણાવવા નહી,ઇતિ
શ્રુ-સાંભળવું એ મુળ ધાતુના અર્થ શ્રાવક શબ્દ થાય છે, અર્થાત શ્રાવક એટલે સાંભળનાર માટે ત્રાતા કહીએ. ઈત્યર્થ.
પ્ર૦ ૧૯૮— ધમોપદેશ કોની પાસે સાંભળવા અને કેવા ગુરૂવા આદર કરવેશ. ઊ—૧ નિલચાસરપક્ષી॰ રૂપ સુંદર પણ વચન સુંદર નહી, કીડા વીગેરે ખાવાથી ક્રિયા સારી નથી.
૨ કાચપક્ષી૦ રૂપ સુંદર નહી, મધુર ધ્વનિ છે. કીડા આદે ખાય તેથી ક્રિયા સારી નથી.
૩ ભ્રમર્૦ કૃશ વર્ણ હોવાથી રૂપ સુદર નહી, મધુર સ્વર નહીપુષ્પ રસ સ્વાદથી ક્રિયા સારી છે.
૪ માર૦ રૂપવંત છે, શબ્દ મધુર છે, સાદિનું ભક્ષણ કરવાથી ક્રિયા સારી નથી.
૫ કોકીલ૦ કૃશ્નવર્ણ હોવાથી રૂપ સારૂ નહી, પચમ સ્વર ગાવાથી વચન સુંદર છે, આંબાની મેાજર ખાધાથી ક્રિયા સારી છે.
ખાવાથી ક્રિયા
૬ હુસ॰ રૂપ સુદર છે, મધુર સ્વર નથી, કમલનાલાદ્રેિ સારી નથી.
૭ પાપટ રૂપે રમણીક છે, ઉપદેસ મધુર વચન છે, અમ કદલી દાઢમ ખાવાથી ક્રિયા સારી છે.
૮ કાગ૦ રૂપ સુંદર નહી, ભાષા પણ સારી નહી, અચિ અહ્વાર કરવાથી ક્રિયા પણ ખેાટી છે.
એમ કેટલાક ગુરૂનું રૂપ એટલે વેશ ૧, ઉપદેશ ૨, ક્રિયા ૩, ત્રણે નથી, તે તે સર્વથા તવા ચાગ્ય છે, અને ત્રીકયોગવાળા પક્ષ પેપર દ્રષ્ટાંતે સાતમ અંગીકાર કરવા ચાગ્ય છે. ક્રિયા જે મચમ રહિત તજવા ચાગ્ય છે. ક્રિયાવાન ભજવા ચાગ્ય છે, અશુધ્ધાપદેશક તજવા ચાગ્ય છે. શુદ્ધ ઉદ્દેશક ક્રિયાવાન
For Private and Personal Use Only