________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
વિમાન નિત્ય રાહુનું છે, તે આધારે પક્ષે એકમથી એક એક ભાગ ચકલાને ઢાકે છે અને અજવાલે પક્ષે એકેક કલાના ભાગ ઢાંકેલા પાછા મુકે છે. જેથી લાકમાં ના તેજની હાની વૃદ્ધિના ભાષ થાય છે. સેન પ્રશ્ન તા રાહુનુ વિમાન ૢ સૂર્યથી ઉંચુ કહ્યું છે તે ફરતુ ફરતુ દશ જોજન નિચે આવે છે તેથી રાહુ ગ્રહ છે. એમ કહ્યું છે. બીજો પર્વ રાહુ તે ચંદ્ર સૂર્યને ગ્રહણ કરે છે એટલે આવરે છે, તે જન્યથી છ મહીને બેહુને ઢાંકે છે.
શકા—મડી મહેદ્ધ છતાં રાહુનું વિમાન એ કોષનું તે કેમ ઢાંકે ? સમાધાન-પ્રાઇક વચનથી નિશ્ચય નહી કોઇ મહાટુ પણ હોય વા કાલાસના પ્રાવથી હુધા ઉજ્વલને ઢાંકે છે. જેમ ભસીના ટીપાથી સ્ફટીકના કટકા કાલા દેખાય છે વલી ઋણ વિષે લોકો કહે છે.
ગયા માસની બીજ ધારી, જોષી જુઓ જોષ વિચારી; બીજનું નક્ષત્ર પુન્યમને મલે, નિશ્ચે રાહુ ચંદ્રને ગલે. અર્થાત ચદ્રગ્રહણ થાય.
૧
તેમજ ગયા માસની મીજ અજવાલી. જોષી જુઓ જોષ વિચારી; એ નક્ષત્ર અમાસને મલે, નીક્ષે રાહુ સૂર્યને ગલે અર્થાત સૂર્ય ગ્રહણ થાય.
ર
એટલે અમાવાશ્યાનુ સૂર્ય ગ્રહણ થાય અને પુન્યમનું ચંદ્રગ્રહણ થાય, તે કેટલી ઘડી પળ રહે છે તેનું ગણીત ચેતિષ સાસ્ત્રાનુસારે જાણવું એમાં આશ્ચર્યકારી નથી. માત્ર આ ઉપરથી બ્રાહ્મણ લેાકેાને ભગવાન ધારા નહી. ચંદ પન્નતી સૂર્ય પન્નતી આજે નાગમ જોયાથી ચેતિષાદિકનું સ્વરૂપ સ્પષ્ટ માલુમ પડશે કે જે સર્વજ્ઞ વિના ીએ એહુવા ભાવ કેમ જાણી શકે.
આ જંબુદ્વિપમાં બે ચંદ્રમા અને બે સૂર્ય છે. લવણ સમુદ્રે ચાર્ચ, ચાર સૂર્ય છે. દાતની ખડે માર મારછે કાલેાદથી સમુદ્રે બેતાલીસ બેતાલીસ છે. પુસ્કર વર દ્વિ હેાતેર ચ મહાતર સૂર્ય છે તે સર્વે ફરતા જાણવા. શેષ અઢી લિપ માહેર દ્ સૂર્યાદિશર ણવા, અહીં ઊહાર સાગરો પમના જેટલા સમય થાય તેટલા દ્વિપ સમુદ્ર જાણવા, તે એકેકથી બમણા વિસ્તારે જાણવા. છેવટ સર્વને વિયે સ્વયંભૂ રમણ સમુદ્ર જાણવા તે અર્ધરાજ પ્રમાણ છે કુલ અઢી ૪૫માં ૧૭૨) ચંદ્ન તથા ૧૩ર સૂર્ય છે ૧૧૬૧૬ ગ્રહ છે ૩૬૯૬ નક્ષત્ર છે. ૮૮૪૦૭૦૦ કાટા કાડી તારા છે.
For Private and Personal Use Only
પ્ર:-૧૬૦ આ જ બુધિપમાં જે ક્ષેત્ર છે તથા પર્વત છેતેનુ ચાડુક સ્વરૂપ સમજાવે
ઊં—આ જંબુદ્વિપ એક લાખ જોજન છે તેના ૧૯૦ ખંડ છે. તે દરેક ખંડ પર૬ જોજન ઊપર છકલાના છે, એગણીસ કલાના એક જોજન થાય છે. છેક દક્ષણમાં ભરત છે તેમજ છેક ઊતરમાં અવત ક્ષેત્ર છે. વચમાં માહા વિદેહુ છે. તે ધ્યે મેરૂ પર્વત છે, ભરત ક્ષેત્રમાંથી ઊત્તર જતાં દરેક ગિરિ તથા ક્ષેત્ર આવે છે, તેનાં નામ ખંડ પ્રમાણ નિચેના કાઠા પ્રમાણે સમજવાં, કાણ, ખાલ જીવને સુગમ રીતે સમજી સકાય માટે, વિશેષ વાખ્યા ક્ષેત્ર સમાસ આદ્દે ચ થાથી જાણવી.