SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0ાં ન મળી જાય તે રીતે, મૃત્યુની આત્મા પોતાના શરીરમાંથી બહાર કાઢતાં હોઈએ તે રીતે * : મારા રામ ના એક રાજા રદ છે વિચારવું. સાધુ-અસાધુ સામ : કલ્યાણકારી રામ સાધુ છે અને કલ્યાણકારી સામે અસાધુ છે. આમ અહીં એ બાબતની નિદેશ છે કે જે સામ સુંદર સ્વરથી ગાવામાં આવે તે કલ્યાણકારી છે. નારદીય શિલ્લામાં ગાયન બાબતે જણાવ્યું છે કે સામ -ગાયન સમયે વર્ણ કે સ્વરોનો લોપ ન વવો જોઈએ. જો ગાયનનાં નિયમનો ભંગ કરીને સામ ગાયક મંત્રોનો પ્રયોગ કરે તો તે મંત્ર થશોમાં થ૪માનના આયુષ્ય, પ્રજા અને પશુ વગેરે ધનનો નાશ કરે છે. સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીએ પણ આ બાબતે જણાવ્યું છે કે “ગામાં કયારેય શૃંખલાભંગ ન થવો જોઈએ. તેમાં આવતા શબ્દોનું સમુચિત લયમાં ઉચ્ચારણ કરવું અપેક્ષિત છે. અત્યંત સ્વસ્થતા અને અત્યંત શાંઘતા બન્ને વજર્યું છે. ગાતી વખતે દૂકના છાંટા બહાર ઉડે, તેનું ધ્યાન રાખવું જોઈએ. ગાનાર સ્વર ફેફસામાંથી નીકળતો હોવો જોઈએ, માત્ર કંઠમાંથી ન ગવાય, ઉચ્ચારણ કરેલ શબ્દો પર દાંત વડે આધાત ન થાય તે બાબતું પણ સતર્ક રહેવું eeeeeeeeese sw Middlessed www.xx&#PASS 0 સામનું ગાન કેવી રીતે બેસીને કરવું: વસુદૈવત્ય સામ: પ્રાતઃ સવનમાં હોતાએ ગાવાનાં સામાનમાં તે પ્રાતરનુવાકની પૂર્વમાં ગાઈપયાગ્નિની પાછળ ઉત્તરાભિમુખ બેસીને સામગાન કરશે.” દેવાન્ય સામ: માધ્યન્દિન વનમાં યજ્ઞકર્મની શરૂઆત થાય તે પહેલાં આન્ધ્રીય કુડની પાછળઉત્તરાભિમુખ બેસીને રુદ્ધદેવતાનું સામે ગાવું." દૈત્ય સાથે સૂર્તીય સવનમાં આહ્વનીય અગ્નિની પાછળ ઉત્તરાભિમુખ બેસીને આદિત્ય તથા વિશ્વદેવતા સંબંધી સામનું ગાન કરવું.' સામગાન સંદર્ભમાં પ્રાયશ્ચિત ૭ દે. સામગાન દૂષિત થાય ત્યારે તેના પ્રાયશ્ચિત રૂપે ઃ વાદ મન્નથી આહવનીયા આખમાં . . III * ૩-૧ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy