SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. ગુરુદેવ જણાવે છે કે વૃષણની નીચે સીવ નીના જમણા ભાગમાં ડાબા પગની પાની અને સીવનીના ડાબા ભાગમાં જમણા પગની પાની અણી, જાંઘ ઉપર બંને હાથન તળો રબી માંગળાં પહોળા કરે અને મોટું ફાડી જિહા બહાર કાઢી નાકની અણી સ્થિરદષ્ટિથી દેવા કરે તે સ્થિતિ સિંહાસન કહેવાય છે. - આ આસન દ્વારા મૂલબંધ, ઉડીયારબંધને જાલંધરબંધ સિદ્ધ થાય છે. શરીરબળ વધે છે, ને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. 11આ આસન ફારૂઆતમાં થોડી સેકંડ પૂરતું જ કરવું અને ધીરે ધીરે ત્રણ મિનિટ સુધી પહોંચી શકાય. આમાં વિશેષ કાળજી એ રાખવી કે પગના કાંડા ઉપર દબાણ ન આવે તેના જડબા કે જુલમના દુઃખાન થાય. આ આસનથી જીભ અચકાતી હોય તો દૂર થાય છે. કાળા કાનની તકલૉ દૂર થાય છે. (૯) ભદ્રાસનોરક્ષાસન : આ આસનમાં બને ઘૂંટણને અંડકોષની નીચે, બાજુમાં પાશ્વ માં રાખી, બન્ને હાથથી પાર્થભાગ તથા બન્ને પગને દૃઢતાથ બાંધીને બેસવું, ભદ્રાસન કહેવાય છે. આ આરાન વિષથી ઉપર થયેલાં રોગોનો નાશ કરે છે. પૂજ્યપાદ ગુદેવ જણાવે છે કે- આ આસનનો સારી રીતે અભ્યાસ કરી શયન કરવામાં આવે તો વયસ્કૂલિત થતું નથી, એટલું જ નહીં કઠિન આસનો બાદ આ આસન કરવાથી ઉત્પન્ન થયેલો શ્રમ દૂર થાય છે. પ્રસિદ્ધ હઠયોગી પૂ. ગોરક્ષનાથે આ આસનનાં લાંબા સમય સુધી અભ્યાસ કરી પ્રચાર કયાં હતો, તેથી ગોરક્ષાસન તરીકે પણ ઓળખવામાં આવે છે. (૭) મુકરાસન : સિવનીની બારીક રેખાઓમાં ડાબા-જમણા ઘૂંટાથી ડાબે-જમણે બાજુ બાવર્વ ને નામછે. આ આસનથી કબજિયાત, પટના અને આંતરડાન ગ દૂર ચાબ છે. આંતરડામાં રહેતા અપાનવાયુ દૂર થાય છે. તેની વિસ્તૃત રજૂઆત ચિત્ર સાથે શ્રી ભાણદેવ આપે છે. (૯) મયૂરાસન : ૨ બન્ને હાથની હથેળીઓને ભૂમિ પર રાખી અને કોણીના એ માગને નાભિની બન્ને બાજુ રાખી, આકાશમાં મધૂરી જેમ સ્થિત રહેવું જો મયૂરાસન છે. For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy