SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાર્મણવર્ગણાનું સ્વરૂપ જૈનદર્શનાનુસારે, ક્ષેત્રની દૃષ્ટિએ Aચૌદરાજલોક સ્વરૂપ વિશ્વ છે. પદાર્થ=દ્રવ્યની દૃષ્ટિએ ષદ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે. (૧) જીવાસ્તિકાય, (૨) પુદ્ગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, (૫) આકાશાસ્તિકાય, (૬) કાળ, આ છ સિવાય સાતમી કોઇપણ ચીજ-વસ્તુ વિશ્વમાં નથી. આ છ દ્રવ્ય પૈકી પુદ્ગલદ્રવ્ય વિશ્વ(લોક)માં ઠાંસીઠાંસીને ભરેલું છે. જેને આધુનિક ભાષામાં Matter-મેટર કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં, કૈરૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળું જે હોય તેને પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય બે પ્રકારે છે. પુગલ વ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir અણુ=અંશ. પરમાણુ છેલ્લામાં છેલ્લો અંશ. (૧) જેના કેવળી ભગવંત પણ બે વિભાગ ન કરી શકે એવો પુદ્ગલદ્રવ્યનો છેલ્લામાં છેલ્લો જે વિભાગ (અંશ) તે પરમાણુ કહેવાય. (C) મળવ: ન્યાશ (૧. ૨) (૧) પરમાણુ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. (૨) સ્કંધ સ્વરૂપ પુદ્ગલદ્રવ્ય. પરમાણુ = પરમ + અણુ પરમ=અંતિમ. (A) રાજનું પ્રમાણ : (૧) આંખનાં પલકારામાં એક લાખ યોજન જનારો દેવ ૬ મહિનામાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય. (૨) ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર થાય. આવા ૧૦૦૮ ભારનો ગોળો કોઇ દેવતા જોરથી ફેંકે તો તે ૬ માસ, ૬ દિવસ, o પ્રહર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે તે એક રાજ કહેવાય. (B) તત્ત્વાર્થ સૂત્ર : સ્પર્શ-સ-ધ-વર્ણવન્તઃ ખુલ્લાલા: (બ. ૨૨) ૧૧ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy