________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો”
“આયુષ્યકર્મ” (૧) જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો (૧) આયુષ્યકર્મ ભવમાં ફક્ત સમયે સમયે બંધાય છે.
એક જ વાર બંધાય છે. (૨) ૭ કર્મો રસોદય તથા પ્રદેશોદયથી (૨) માત્ર રસોદયથી ભોગવાય
ભોગવાય છે. ' (૩) ૭ કર્મોમાં સ્થિતિ અને રસનો (૩) અપવર્તનીય આયુષ્ય હોય તો
વધારો (ઉદ્વર્તના) તેમજ ઘટાડો સ્થિતિનો ઘટાડો (અપવર્તના) (અપવર્તના) થઈ શકે છે.
થઈ શકે છે. પરંતુ સ્થિતિનો વધારો (૪) જ્ઞાના૩ ની ઉ0 સ્થિતિ ૩૦, (ઉદ્વર્તના) તો કયારેય થતો નથી.
મોહનીયની ઉ0 સ્થિતિ ૭૦, (૪) આયુષ્યની ઉ0 સ્થિતિ ૩૩ નામ. ગોત્રની ઉ0 સ્થિતિ ૨૦ સાગરોપમની છે.
કોડાકોડી સાગરોપમની છે.. પ્રશ્નઃ-૭૬ “કયા કયા કષાયોદયમાં જીવ મરે તો ક્યાં ક્યાં જાય?” જવાબઃ- જે કષાયના ઉદયવખતે આયુષ્યબાંધ્ય હોયતે કષાયનો ઉદયજીવને મરતી વખતે આવી જાય એવો નિયમ છે. (૧) અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધાદિ ૪ના ઉદયવખતે જીવ મરે તો નરકમાં જાય. (૨)અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ ૪ ના ઉદય વખતે જીવ મરે તો તિર્યંચમાં જાય. (૩) અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ૪ના ઉદય વખતે જીવ મરે તો મનુષ્યમાં જાય. (૪) અનંતાનુબંધી સંજ્વલન ક્રોધાદિ૪ના ઉદયવખતે જીવમરતોદેવમાંજાય. (૫)અપ્રત્યાખ્યાનીયઅનંતાનુબંધી ક્રોધાદિ કષાયના ઉદયવખતે મનુષ્ય-તિર્યંચમરે તો દેવમાં જાય અને દેવ-નારકમરે તો મનુષ્યમાં જાય. (૬)પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી ક્રોધાદિ કષાયનાં ઉદયવખતે જીવ મરે તો દેવમાં જાય. (૭)સંજ્વલન અનંતાનુબંધી ક્રોધાદિ કષાયના ઉદયવખતે જીવ મરે તો દેવમાં જાય. પ્રશ્નઃ - ૭૭ “નામકર્મના પ્રકારની ૪ર-૬૭-૯૩-૧૦૩ એમ જુદી જુદી સંખ્યા કેમ બતાવી છે?” જવાબ:- નામકર્મનાં ૪૨ પ્રકારની સંખ્યા દલિકની વહેંચણીમાં, ૬૭ પ્રકારની સંખ્યા બંધ, ઉદય અને ઉદીરણામાં, અને ૯૩ અથવા ૧૦૩, પ્રકારની સંખ્યા સત્તામાં ઉપયોગી થતી હોવાથી નામકર્મ ૪૨, ૬૭, ૯૩, ૧૦૩ એમ જુદા જુદા પ્રકારે બતાવ્યું છે.
૨૬૩
For Private and Personal Use Only