SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदशिनी टीका अ० १ सू० ५ मृषावादरूपद्वितीयाधर्मद्वारनिरूपणम् ३५ छविच्छेदरूप कहा है । यह इक्कीसवां भेद २१ । प्राणवध जीवन का अंतकर-विनाशक होने से जीवितान्तकरणरूप कहा गया है। यह बावीसवां भेद २२। प्राणवध के अवसर उपस्थित होने पर जीवों को भय होता है अतः इस भय का कारक होने से प्राणवध भयंकर है, ऐसा कहा गया है । यह तेवीसवां भेद २३ । इस प्राणवध को करने वाला प्राणी अनेक भवों में भी नाना प्रकार के दुःखों को भोगता रहता है फिर भी इस से उद्भूत पापरूप ऋण का वह शोधन नहीं कर पाता है, इसलिये इसे ऋणकररूप कहा गया है । यह चौवीसवां भेद २४ । विवेकी जो व्यक्ति होते हैं वे इस प्राणवध से सदा दूर रहते हैं इसलिये इसे वर्णछोड़ने योग्य-कहा है। अथवा वज" की संस्कृत छाया 'वज्र' भी हो सकती है। वज्र जिस प्रकार गुरु (भारी होता है उसी प्रकार यह प्राणवध भी अपन को-आचरित करने वाले प्राणी को अधःपात नरक निगोद आदि में पतन का कारण होने से वज्र के जैसा भारी होता है । यह पच्चीसवाँ भेद २५ । भव भव में प्राणी इसके करने से सन्तापरूप परितापना को पाता है इसलिये इसे परितापनारूप आस्रव कहा गया है। यह छब्बीसवां भेद २६ । विनाश प्राण का विध्वंसन करना । यह सत्ताइसवां भेद २७ । निर्यापन। प्राणियों के प्राणों को निकालना । यह अट्ठाइ. सवां भेद २८ । लोपना-प्राणियों के प्राणों का लोप करना-दर करना। અંતકર-વિનાશક હોવાથી જીવિતાન્તકરણરૂપ બતાવ્યું છે. આ બાવીસમે ભેદ છે. પ્રાણવધને પ્રસંગે ઉપસ્થિત થતાં જેને ભય થાય છે, તેથી તે ભયકારક હેવાથી તેને ભયંકર કહેલ છે. આ તેવીસમે ભેદ છે. એ પ્રાણવધ કરનાર પ્રાણુ અનેક ભામાં અનેક પ્રકારનાં દુઃખ ભેગવ્યા કરે છે, છતાં પણ તેને કારણે ઉત્પાદિત પાપરૂપ ત્રણને તે ફેડી શકતું નથી. તે કારણે તેને વણકર નામ આપ્યું છે. આ વીસમો ભેદ છે. વિવેકી વ્યક્તિ એ પ્રાણવધથી સદા ६२ २३ छ, तेथी तेने पक्ष्य-छ।341 साय: उस छे. A24" वज"नी सरत छाया “वन" ५५५ छ. १०२ भाटीय छ त પ્રકારે પ્રાણવધ પણ, તે કરનાર પ્રાણીને અધઃપાત-નરક નિદ આદિમાં પતન થવાનું કારણ હવાથી વજન જેવો ભારે હોય છે. આ પચીશમે ભેદ થયે. જે કરવાથી વ્યક્તિને દરેક ભવમાં સંતાપરૂપ પરિતાપના–પીડા સહન કરવી પડે. છે, તેથી તેને પરિતાપનારૂપ આસવ કહેલ છે આ છવીસમે ભેદ છે. વિનાશપ્રાણને વિધ્વંસ કરે, તે સત્યાવીસમે ભેદ છે. નિર્યાપન-પ્રાણીઓના પ્રાણને નિકાલવા, તે અચાવીસમે ભેદ છે. લેપના-પ્રાણીઓના પ્રાણને લેવા-દૂર For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy