________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ०५ सू) २ अकल्पनीयनिरूपणम्
८५३ पुनरप्थकल्पनीयानि प्रदर्शयति- जंपि य ' इत्यादि ।
मूलम्-जंपि य ओदाणकुम्मासगंजतप्पण-मथु-भजियपलल-सूपसंकुलि बेढिम-वरिसोलग- चुण्णकोसग-पिंड सिहरिणीवदृग-मोयक-खीर-दहि-सपि नवणीय-तिल-गुड-खंडमच्छंडिय--मधु--खजक--वंजण--विहिमाइयं पणोयं उबस्सए परघरे रपणे वा न कप्पइ तपि संनिहीकाउं सुवि. हियाणं, जे पिय उद्दिटविय रइयग पजवजायपकिण्णपा. अपने मूलगुणों की रक्षा करना चाहता है तो ग्राम आदि स्थानों में पड़ी हुई, भूली हुई, ः हुई, किसी भी वस्तु को चाहे वह थोड़ी हो, बहुत हो, कीमती हो या कीमती न भी हो, उठाने का विचार तक भी नहीं करे । इसी तरह वह धातु की किसी भी वस्तु को ग्रहण करने को भी इच्छा न करे। दासीदास आदि रूप किसी भी प्रकार का वह परिग्रह रखने का विचार तक भी न करें । ल वह औषध भैषज्य और आहार
आदि के निमित्त फल पुष्पादिकों को अपने उपयोग में लावे ! समस्त प्रकार के सचित्तपदार्थों का उसको तीनकरण तीनयोगों से परित्याग कर देना चाहिये । क्यों कि ऐसे पदार्थ ज्ञानियों ने जीवों की उत्पत्ति के योनि भूत कहे हैं । मयूरपिच्छ आदि का भी उसे रखने का प्रमु का आदेश नहीं है । लोहे वस्त्र आदि के पात्र को भी उसको रखना साधुचर्या में कल्पित नहीं हैं। सू-२।।
ની રક્ષા કરવા માગતો હોય તે ગ્રામ આદિ સ્થાનમાં પડેલી, ભૂલથી રહી ગયેલી, મૂકેલી, કોઈ પણ વસ્તુને-ભલે તે નાની હોય કે મોટી હોય, કીમતી હોય કે કીમતી પણ ન હોય, ઉપાડી લેવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. એ જ પ્રમાણે તેણે ધાતુની કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની પણ ઈચ્છા કરવી જોઈએ નહીં. દાસદાસી આદિ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખવાને તેણે વિચાર પણ કરવો જોઈએ નહીં. તેણે ઔષધ, ભૈષજ્ય અને આહાર આદિને નિમિત્ત ફળ, પુખ આદિને પિતાના ઉપયોગમાં લેવા જોઈએ નહીં. સમસ્ત પ્રકારના સચિત્ત પદાર્થોને તેણે ત્રણે રોગથી પરિત્યાગ કરવો જોઈએ. કારણ કે એવા પદાર્થોને જ્ઞાનીઓએ છરની ઉત્પત્તિના સ્થાનરૂપ-નીરૂપ બતાવ્યાં છે. મયૂરપિચ્છ આદિ રાખવાને પણ પ્રભુને આદેશ નથી. લે-વસ્ત્ર આદિનાં પાત્ર રાખવાં તે પણ સાધુને કપતું નથી . સુ ૨
For Private And Personal Use Only