SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शिनी टीका अ० २ सू० १४ मृषावादिनां जीवघातकवचननिरूपणम् २४१ आई है-प्रथम समय जब इसका स्नान करनेका हो तय वह शुभ घड़ी आदिमें ही कराना, इससे इसका सौभाग्य सन्तति एवं समृद्धिकी वृद्धि होगी। इसी तरह प्रमूतिका का जब स्नान करानो हो तब भी इन सब बातों का ध्यान रखना । शुभ कृत्यों को करते समय इस बात का भी पूरा २ ख्याल रखना चाहिये कि उस समय चित्तमें किसी प्रकारकी ग्लानिका भाव न जगने पावे, हर्षविभोर (हर्षमग्न ) बन कर ही सब काम किश करो। खूब ठाटबाटसे मद्य, मांसादिकों का उपयोग करो। कौतुक, विस्नापन्न, तथा शांतिकर्म आदि सत्कृत्य अपने जीवन आदि की रक्षा के लिये शशि सूर्यग्रहों पर जब २ राहुद्वारा आक्रमण हो तब २ अवश्य करो । काली आदि देवियों की प्रसन्नता संपादन करनेके लिये बड़े आनन्दके साथ पिष्ट से अपने मस्तककी आकृति बना कर उनके समक्ष बलि चढाया करो । तथा पशुबलि भी चढाओ, बलि चढाते समय खूब उत्सव मनाओ। उनकी आरती उतारो, उस उत्सवमें इच्छानुसार विविध औषधियोंका, वाजीकरण आदि दवाईयोंको भक्ष्यानपान माल्यानुलेपन आदि का खूब उपयोग करो । मानवजीवनका यह ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમાં કરાવવું જોઈએ. તેમ કરવાથી તેનું સૌભાગ્ય સંતતિ અને સમૃદ્ધિ વધશે- એ જ પ્રમાણે પ્રસૂતિકાને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિને ભાવ ન જાગે, હર્ષવિભેર થઈને જ સઘળાં કામ કર્યા કરો. ખૂબ ઠાઠ માઠથી માંસ મદિર આદિને ઉપયોગ કરે. જ્યારે જયારે સૂર્ય ચન્દ્ર પર રાહુનું આક્રમણ થાય-ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પોતાના જીવન આદિની રક્ષાને માટે કૌતુક, વિનાપન, શાંતિકર્મ આદિ સત્કૃત્યે અવશ્ય કરે. કાલીકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા આનંદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જે આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુએનું બલિદાન પણ આપ, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવો. તેમની આરતી ઉતારે, તે ઉત્સવમાં ઈચ્છાનુસાર વિવિધ ઔષધિયે, વાજીકરણ આદિ દવાઓને, ભાપાન, ફૂલની માળાઓને અને અનુલેપનેને ખૂબ ઉપયોગ કરે. માનવ જીવનને આવો સમય વારંવાર થડે જ મળે છે? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ સ્વપ્ન આવે, ખરાબ प्र० ३१ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy