________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 77 તુંહી–પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મેહ ભાગી. 14 માનીઈ વીરજી અરજ છે એક મેરી, દઈ દાસકું સેવના ચરણ તેરી, પુન્ય ઉદય હુઓ ગુરૂ આજ મેરે, વિવેકે લહ્યો મે પ્રભુ દર્શન તેરે. જે 15 છે ઈતિ-વીર સ્વામીને છંદ સમાપ્ત છે શ્રી વીશ જિનેશ્વરને છંદ ચોપાઈ આર્યા બ્રહ્મસુતા વાણી ગિણી, સુમતિ વિમલ આપે બ્રહ્માણી; કમલ કમંડલ પુસ્તક પાણી, હું પ્રણમું જોડી જુગ પાણી.-૧ ચોવીસે જિનવર તણા, છંદ રચું ચોસાલ; ભણતા શીવસુખ સંપજે, સુણતા મંગલ માલ. છંદ જાતિ સવૈયા આદિ જિર્ણોદ, નમે નરઈ, સપુનમ ચંદ, સમાન મુખ, રામામૃત કંદ તાલે ભવફંદ, મરૂદેવીનંદ કરત સુખં; લગે જસપાય સુરીન્દ નિકાય, ભલા ગુણ ગાય, ભવિક જન, કંચન કાય નહિ જ સમાય, નમે સુખ થાય શ્રી આદિજિનં. For Private and Personal Use Only