________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણુ કાજે ધ્યાઉં.-પાસ–૨૦ સંવત અઢાર એકાસાયે ફાળુન માસે, બીજ ઉજવલ પણે છંદ કરીયે; ગૌતમ ગુરૂ તણા વિજ્ય ખુશાલને, ઉત્તમે સંપદા સુખ વરી-પાસ.-૨૧ ઈતિ શ્રી પાર્શ્વનાથના 108 નામને છંદ સંપૂર્ણ. એક બુલ પાસ શખસનાથને છે શંખેશ્વર પાશ્વનાથજીને ઈ. સેવે પાસ શંખેસર મન શુધ્ધ, નમે નાથ નિશ્ચ કરી એક બુધે; દેવી-દેવલા અન્યને શું નમે છે, અહો ભવ્ય લોકો ભુલા કા ભમે છે. જે 1 ત્રિલેકના નાથને શું તજે છે, પડયા પાસમા ભૂતડાને શું ભજે છે; સુર ધેનું છડી અજાને અજ છે; મહાપંથ મુકી કુપંથને શું ભજે છે. જે 2 છે તજે કુણ ચિન્તામણું કાચ માટે, ગૃહે કુંણ રાસભને હસ્તિ સાટે; સુર દ્રમ ઉપાડી આકજે વાવે, માહા મુઢ તે આકુલા અંત પાવે. 3 કિંહા કાકરેને કિંહા મેરૂ શૃંગ, કિંહા કેસરી સિંહને કિહા તે કુરંગ; કિંહા વિશ્વનાથ તજે અન્ય દેવા, કરે એક ચીતે પ્રભુ પાસ સેવા. 4 પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સઉ જીવને જે કરે છે સનાથ; મહા તત્વજાણી સદા જેહ ધ્યાવે, તેહના દુઃખ દારિદ્ર દુરે પલાવે. એ પો પામી માન ને વૃથા કા ગમો છે, કુસલે કરી દેહને શુ For Private and Personal Use Only