________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફણા ટેપ ઉછાલતે નાગ આવે, હું કુંકાર કરતે બીહાવે; કરી રાતડા નયણસ્ય દુષ્ટ ધાવે, ગૌડી નામ જપે કરી દૂર જાવે–૧૩ કરી સાથે ભેલા મિલે ચૌર ધાડી, હે માલ જા જા જાઈ વાટ પડી; પુહચે તિહા ચૌરથી ગેહખે છે) મે, મેલે જાઈ વાલા તણે સંગ પ્રેમ–૧૪ અરીજેહ દુઠા દઈ દુખ આવી, ધરે દ્રોહ માઠા બુરી બુદ્ધિ લાવી, તિહાસઉમા જયતન સાણવાઈ, ગૌડી નામથી ઋદ્ધિ પામે સવાઈ.- 15 કરાલા મહા દુષ્ટ જે મુજ દેવી, કરે તેહને વેગ સિંહાર સેખી; કરૂં છું પ્રભુ વિનતિ નાથ જાણી, ગ્રો સંગ તેરે ખરે અન્યમાની.-૧૬ - ચલે પુછ ઉછાલતે દીન રાતે, કરી કુંભ ભેદી રહે નયન રાતે; ઈ સીંહ આવત દેખીને કંપે, ભલી ભગતસ્ય જે પ્રભુ નામ જપે.-૧૭ For Private and Personal Use Only