________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તજી પરિગ્રહ ભજે જગનાયક, નામ અતીથિ સબહી વિધિ લાયક; } 8 શાત્રુ મિત્ર સવચિત ગણી જે, નામ દેવ અરિહંત ભણી, સયલ જીવ હિતવંત કહી છે, સેવક જાણીને મહાપદદીજે; / 9 સાયર જે સાહે એ ગંભીર દેષ એક ન માહે શરીર મેરૂં અચલ જિન અંતરજામી; પણ ન રહે પ્રભુ એકણ ઢામી; છે 10 લોક કહે પ્રભુજી સવા દે, પણ સ્વપ્ન કદી ન વિપેખેરીસવિના બાવિશ પરિસહ, સેના છતિ તે જગદીશ; " 11 છે માન વિના જંગઆણ મનાવે, માયા વિના સવ્ય હું મનલાવે; લેભ વિના ગુણરાસ શહીજે, ભિક્ષુપણ ત્રિગડે સેવિજે; જે 12 નિગ્રંથપણે શીર છત્ર ધરાવે, નામ જતી પણ અમર ઢલાવે; અભય દાન દાતા સુખકારણું, આગલ ચક ચાલે અરિદારણ છે 13 . શ્રી જિનરાજ દયાલું ભણજે, કર્મ સબહીકા મુંલ ખણીજે; ચેવિહ સંઘજ તીરથ થાપે, લઇ ઘણી દેખે નવિઆવે છે 14 વિનયવંત ભગવંત કહાવે, ન કિશકે તે શીષ નમાવે; અકિંચન કે વિરૂધ ધરાવે, પણ સેવન પંકજ પગટાવે છે 15 તજી આરંભ નિજ આતમ ધ્યાવે, પણ સિવરમણ સુચીત્ત લાવે; રાગ નહિ સેવકકુ તારે, દવેષ નહિ નિગુણ સંગવારે; છે 16 છે તારે મહિમા અદ્ભૂત કહીએ, તારા ગુણને પાર ન લઈએ; તું પ્રભુ સમરથ સાહેબ મેરી, મનમેહન સેવક તેરે; છે 17 તું છે ત્રણ લોક પ્રતિપાલક, હું અનાથ ને તું દયાલ; તું સરણાગત રાખત ધીરા, તું પ્રભુતારક છે વડવીરા ! 18 છે તેમ જેસે પ્રભુ વડભાગહી પાય, તે મેરે For Private and Personal Use Only