________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી સર્વજ્ઞ આગે, તથાપિ પ્રભુને કહું ભક્તિરાગે; એભેદે મિલે ખીરનેજિમનીર, જેહથી હંસનુ ચિત્ત સાથે સુધીર૧૧ | ઈતિ શ્રી સંભવજિન વિજ્ઞપ્તિ છંદ સમાપ્ત. છે શ્રી શાન્તિનાથ જિનને છંદ. સારામાયનસું શીરનામી, હું ગાવું ત્રિભુવન કો સ્વામિ શાન્તિ અશાનિ જપે સત્ર કઈ તા ઘર શાંતિ સદા સુખ હે છે ૧છે શાન્તિ જપીને કીજે કામ, સેએ કામ એ અભિરામ; શાનિ જપી પરદેશ સિધાવે; તે કુશલે કમલા લઈ આવે; મે ૨છે ગર્ભ થકી પ્રભુમાર નિવારી, શાતિજિ નામ દીઉ માયા તારી જે નર શાતિ તણું ગુણગાવે, ઋધ્ધિ અચીન્તી તે નરપાવે; } 3 જા નરકુ પ્રભુ શાન્ત સખાઈ, તા નરકું કહાઆર તમાઈ; જે કછુ વછે સોએ પુરે, દારિદ્ર દુઃખ મિચ્યામતિ ચૂરે છે 4 | અલખ નિરંજન જેત પ્રકાશી, ઘટ ઘટ અન્ડર અંતર કે પ્રભુ વાસી, શાન્તિ સરૂપ કર્યો નવિજાએ, કહેતા મુજ મન અવરિજ થાઓ; છે 5. ડારદી સબહી હથિયાર, જીત્યા હતણુ દલસાર; નારી તજી શીવ સુરંગ રાવે, રાજ તપુ પણ સાહેબ સાચે છે ૬મહા બલવંત કહી જે દેવ, કુંજર કુંથુન એક હણેવસહુ પ્રભુપાસ લહી જે; ભિક્ષુ આહારી નામ કહી જે છે 7 દક પૂજ કહી સમ ભાયક, પણ સેવક કું સદા સુખદાયક; For Private and Personal Use Only