________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અડયલ છંદ. વસુધામાં મારી લાજ વધારે નાત ગેત્રમે કુજસ નીવારે; દુખ દારિદ્ર તુ હરિજે દૂરે પુત્ર તણી વાંછિત તું પુરે. -10 સેતાનીને તું સમજાવે અવનિપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજનીવારે માણિભદ્ર મુજ શત્રુ નિવારે. -21 સઘલા નર નારી વસ થાઈ ડાકિણી શાકિણી નાશી જઈ ભુત પ્રેત તુજ નામે ભાગે સિહ-ચાર કદી નવ લાગે -22 મોટા દાનવ તુંહી રેડે તાવ તે જારા તુંહી ડે; હરી હર દેવ ઘણાઈ હાઈ કલીમે તુમ સરીખે નહી કેઈ - 23 ભાવે અડસઠ તિરથ ભેટે ભાવે માણિભદ્રને ભેટે; સુરપતિ હારી અરજ સુણજે કવિઅણને તતખીણ સુખી કીજે -24 તાહરી પાર ન પામે કેઈ જાલમવીરરી જગમાં જોઈ ઘ વાંછિત માણક વરદાઈ સેવકને ગહગટ્ટ સવાઈ. -25 કલસ ગુણ ગાયા ગહગટ્ટ અન્ન ધન કપડાં આવે, ગુણ ગાયા ગહગઢ પ્રગટ ઘરે સંપદા પાવે; ગુણ ગાયા ગહગટ્ટ રાજમાન મેજ દેવરાવે, ગુણગાયા ગહગટ્ટ લેક સહૂ પૂજા લાવે.-૨૬ For Private and Personal Use Only