________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवकारिहिं कयकोलाहलाई, आगइ ठिय धावहिं पायलाहिं । नवकारिहिं जाणिहि संचरति, न कयाविथ पय भूमिहिं करंति ॥ ८ ॥
નવકારથી કોલાહલ કરતી, સામે આવીને ઝાંઝરો સાથે દોડતી ( नायती?) भएो भूमि उपर पण न भुक्ती होय, मेवी रीते (नृत्यांगનાઓ ) સં ચરે છે ८
नवकारिहिं वर सोहग्गु, होइ, जस चंदधवलु वित्यरइ लोइ ।
नवकारिहिं परियणु विणयजुतु हियइच्छिठ लब्बइ बहु वि वितु || ९ ||
નવકારથી ઉત્તમ સૌભાગ્ય થાય છે, નવકારથી યશ ચંદ્ર સમાન ધવલ થઈ લોકમાં વિસ્તરે છે, નવકારથી પરિવાર વિનયયુક્ત થાય છે, નવકારથી મનવાંછિત ઘણું જ ધન મલે છે. ૯
नवकारिहिं जीव न दुहि दुत्यु, जहिक उप्पज्जहि तहिं जि सुत्थु । नवकारिहिं वररुवेण जुत्त लब्धंति मणोरम पवर पुत्त ।। १० ।।
↑
For Private And Personal Use Only