________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
नवकारि लघहिं आवयाउ, नवकारिं पावहिं संपयाऊ । नवकारिं पुन्नइ उभूयति, नवकारि पावइ खयह जति ॥ ३ ॥
નવકારથી આપત્તિઓ ઓળંગી જાય છે અને નવકારથી સંપત્તિ પામે છે, નવકારથી પુણ્યો ઉદ્દભવે છે, નવકારથી
પાપો ક્ષય પામે છે. ૩ नवकारिहि वज्जई विजयढक्क नवकारिहिं को भंजइ महक्क।। नवकारिं नवनिहिं संपड़ति, छक्खंड वसुंधरि ते लहति ।। ४ ।।
નવકારથી વિજયનગારાં વાગે છે, નવકારથી (શત્રુનો) ગર્વ ભાંગી જાય છે, નવકારથી તઓ) નવનિધિ પામે છે, નવંકારથી તેઓ છ ખંડ पृथ्वी भेसवे छे. ४ नवकारिं चउदह रयण होति नवकारि गुणसय वित्थरंति । नवकारु सुमंगलु धन्नु पुन्नु, नवकारि तुल्ल नहि काइ अन्नु ।। ५॥
For Private And Personal Use Only