SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૮૭) વીર્યની વૃદ્ધિ કરવા તથા બંધેજ કરવા માટે અડદ, કહળું અને ને જેઠીમધનું ચૂર્ણ દૂધ સાકર સહ અથવા મધ ઘી સંગાથે, તૃતિય (ત્રીજે દહાડે આવત ] તાવ, પિત્તરોગ અને ફેર આવતા હોય તે ઉપર મધ અને સાકર સંગાથે તે ઉપર નાગરમોથ, ગળો, રતાં જ ળિ, ધાણા અને વીરવાળો એટલાનો ઉકાળો કરી પીવો જેથી ઉ. ા રોગથી મુક્ત થાય છે એમાં સંદેહ નથી. રતપિત્ત, કફ, ઉધરસ અને શ્વાસ માટે દ્રાક્ષ, અરડૂસો અને હરડેના ઉકાળા સંગાથે પારદ ભસ્મ સેવન કરવી (પથમાં રેહવું ). મેદરોગ ઉપર ડાંગરના ચખાના ઓસામણ અંગાથે અથવા સમભાગ પાણી અને મધ સંગાથે સેવન કરવી તેથી ગણપતી સમાન ભાડે મનુષ્ય પણ કૃશ (પાતળા શરીરવાળે) બને છે. જે સ્ત્રીની ઓપટી (રજસ્વળાપણું) નષ્ટ થઈ ગયેલ હોય તે ઉપર તથા રત ગુલ્મ અને મૂળ રોગમાં ભારંગી, સુંઠ, મરી, પીપર, અને હિંગનું ચૂર્ણ ગોળ સહિત કરી કાળા તલના ઉકાળો સહ પારાની ભસ્મ આપવાથી ઉત દરદનો નાશ કરે છે એમાં જરા સંદેહ નથી. ૨-૮ અથ ઉપર શેધન મારણ ગુણગુણ વિકાર શાંતિ અને અનુપાન કરીએ છીએ, તવ ગંધક શોધન, लोहपात्रेविनिःक्षिप्य घृतममौनतापयेत् ॥ तप्तेघृतेतत्समानं क्षिपेद्धकजंरजः ॥ ९ ॥ विद्रुतंगंधकंदृष्ट्वा तनुवस्त्रविनिःक्षिपेत् ॥ यथावस्रादिनिः सृत्यदुग्धमध्येऽखिलंपतेत् ॥ एवंसगએર સર્વવરિતોમવેર / • I ખંડના વાસણમાં ઘી નાખી સારી રીતે ઉન્હ કરી છે તેમાં ધીના બરોબર આમળસાર ગંધક નાખ? જ્યારે તે ગંધક ધીમાં ઓગળી જાય ત્યારે એક વાસણમાં દૂધભરી તેના મોઢા ઉપર ઝીણું પડું બાંધી તેમાં ઓગળેલો ગંધક રેડીદે જેથી ગંધક ગળાઈ દૂધમાં પડશે અને કાંકરા માટી વગેરે હશે તે વસ્ત્રમાં રહી જશે.. પુનઃ તે ગધક દુધમાં ઠડ થઈ જાય ત્યારે કાહાડી લે એમ ત્રવખત) કરવાથી ગંધક શુદ્ધ થાય છે. ૯-૧૦ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy