________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૫
અઈ મુત્તા કુમારની સજઝાય વીર જિદ વાંદને ગતમ. ગૌચરિયે સંચરિયા, પિલાસ પુર નગરમાં મુનિવર, ઘર ઘર આંગણ ફરિયા. આઘા આમ પધારો પૂજય, અમ ઘર વહોરણ વેળા આંકણું છે ૧ છે ઇણ અવસર અઈમ રમતાં, મન ગમતા મુનિ દીઠા, કંચન વરણી કાયા દેખી, મનમાં લાગ્યા મીઠા. આઘા રે ૨ | બેલે કુમાર અમીરસ વાણી, એહ કહે અભિરામે, ખરે બપોરે પાય અડવાણે, ભમવું તે કિણ કામે, ઘા ૩ મે સાંભળ રાજકુમાર સિભાગી, શુદ્ધ ગપણ કીજે નિદુષણને નિરતિચારી. ભાવે ભિક્ષા લેજે, આઘા ૪ આ આજ અમારે મંદિર, કહેશો તે વિધ કરશું. જે જોઈએ તે જુગતે કરીને, ભાવે ભિક્ષા ધરશું. આઘા છે પ છે એમ કહી ઘર તેડી ચાલ્યા, આવ્યા મન આણદે. અઈમુત્તાશું ગૌતમ દેખી, શ્રી દેવી પય વધે, આવા ૬ આજ અમારે રત્ન ચિંતામણી, મેહ અમીરસ વૃઠયા. કે અમ આંગણ સુરતરું ફળિયા, અમ પર ગૌતમ તુઠયા, એ છો રે બાલુડા બહુ બુદ્ધિવતા, ગૌતમ ગણધર આવ્યા થાળ ભરીને મીઠા મેદક, ભાવ સહિત વડારાવ્યા. આઘો છે ૮ છે પાય પ્રણમી અઈમુ પુછે, કિહાં વસે કિરપાળ વિર સમીપે વસીયે સુણીને, સાથે ચાલ્યા સુકુમાર, આઘા છે. ૯ મે કુમર કહે એહ ભાજન આપે. ભાર ઘણે તુમ પાસે, ગૌતમ કહે અમે એહ ન દઈએ, ચારિત્ર લે પ્રભુ પાસે, આઘા છે ૧૦ છે ચારિત્ર લેઈશ પ્રભુ પાસે, ઝોળી દયે મુંજ હાથે, ગૌતમ પુછે અનુમતિ કેહની માએ મેકલ્યા અમ સાથે આઘા રે ૧૧ છે વર વાંદી જિન વાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસ, અનુમતિ આપે માતા મુજને, દિક્ષા લેઉ પ્રભુ પાસે આઘા ૧૨ કે શ્રી દેવી કહે સુણ નાનડિયા, સંયમની
For Private And Personal Use Only