________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરક દુઃખની સજઝાય હાંરે લાલા પાપ કર્મથી પ્રાણીયા ઉપજે નરક મેઝાર રે લાલા પરમાધામ પરસ્પર વેદના વેદના ક્ષેત્ર વિચાર રે લાલા ભવતરણ કરશું કરે છે ૧ મે હારે લાલા ત્રિહુ નરકે ત્રણ વેદના બીજા ત્રિકર્મા દેય રે લાલા સાતમીએ ક્ષેત્ર એહથી ક્ષણભર સુખ ન હાયરે લાલા ભવ છે છે હારે લાલા લાઠી લંગર કેરડા ચાબુક તણાદે પ્રહાર લાલ ઝટ પટ કર બાંધીને દેવે મુગર માર રે લાલા ભવ છે ૩ ! હરે લાલ સાકળે ઘાલી સામટા મારે તે વિવિધ પ્રકાર રે લાલા ઘેર અંધારે ઘાલીને પડીયા કરે પોકાર રે લાલા ભવ એ જ છે હારે લાલા તિરું રૌદ્ર પરિણામથી છવ ઘણું સંહાર રે લાલા વર બાંધી ઉપન્યા નરમાં પામે તે દુઃખ અપારરે લાલા ભવ છે એ છે હારે લાલા પરમાધામીએ ઘેરીયા સાંકળે ઘાલ્યા સેય રે શસ્ત્ર ઉઘાડા તે લીયે મરણ લાગ્યા તોય રે લાલા ભવ છે ૬ હારે લાલા જીવ હિંસા પાપે કરી હુવાતે નારકી જેહરે લાલા પર માધાભી તેને મારવા ઘાલે કુંભી ગેહરે લાલા છે ૭ હરિ લાલા જાતા વાડ ઝેરતા ચપલ સ્વભાવી જીવરે લાલા માથે મુગર પડતાં થકાં બહુલી પડે રીવરે લાલા ભવ ૮ છે હારે લાલા રાગ તણું રસીયા સુણી સુણ કરતાં તાનરે લાલા ધમ ક્યા નવિ સાંભળે તેહના કાપે કાનરે છે ૯ + હારે લાલા પર રમણના રૂપને વિષય વખાણે જોય રે લાલા દેવગુરૂ નિરખ્યા નહીં તેની આંખે કાઢે સોય રે ભવ ૧૦ હારે એહવું જાણુને ચેતજે એહી શિખામણ સારરે લાલા ખીમા વિજય મુનિ એમ કહે તુમે રાખો ધર્મ શું યાર રે લાલા છે ૧૧ |
ખીમાં જણાને ચિતએ તે સૈય ા
For Private And Personal Use Only