________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરે કહ્યું અધિકાર છે ૭ પીડિત જિન વિજ્ય તણોરે નમે તેહને વારંવાર પ્રાતઃ ઉઠીને તેમનું રે નામ લીજે સુવિચાર ૮
જંબુ સ્વામીની સજઝાય છ શ્રી સહમ પટધરજીએ હે જીનશાસન શણગાર છહે સોળ વરસને સંયમી છ ચઢતી યૌવન ધાર વૈરાગી, ધન ધન જ બુકુમાર હો પ્રાણ પ્રિયા પ્રતિબુઝવી જીવ સુકુલુણી સહિ હે ગુણવતી ગંગા જિલી આઠે સેવન દેહ
૨ | હો માતા પિતા સહુ ચિંતવે જો નદન પ્રાણ આધાર છો આંખ થકી અળગે થયો ઝહે થાશે વણ પ્રકાર છે તે ૩ છે જીહ ચડી એક પુત્ર વિયોગની જહે થાતી વરસ હજાર છો તે નાનડીઓ કિમ વિડીએ હે કિમ વિડીએ છહ કિમ જાશે જન્માર છે કે જે કહે પિયરિયા પ્રમદા તણું જો પિતાને પરિવાર હે પચસયા પ્રતિબુઝાયા
હે પ્રભો પણ તેની વાર છે ... આ છે ભર જોબન ધન ભામિનિ કહે હેજે કરતીરે દેડી હે હસતાં હેજે પરિહરી છો કનક નવાણું કેડી છે તે હે સભાગી શિર સદરે છો ભવિયણ કમલ દિણંદ જી મહિના સાગર પ્રભુ સેવતાં હે નિત નવલે આણંદ
આત્મા જ્ઞાનની સજઝાય
(રાગ – શી કહુ ક્યની મારી) શી કહું કથની મારી વાર શી કહું કથની મારી જન્મ પહેલા મેં આપની પાસે કીધું કે કરાર અનતા જન્મના કમ મીટાવા મનુષ્ય જન્મ મેં દિલ ધારી વીર છે ૧ સંસાર વાપરાની લહેર થકી હું વિસર્યો છું આજ્ઞા તુમારી બાળપણમાં હું રહ્યું અજ્ઞાન મનુષ્ય જન્મ ગયે હારી વીર છે ર છે જોબન
For Private And Personal Use Only