________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૩૬
વાત રહી મન માંહીરે વિણ વહેર્યા પાછા વજ્યારે આપણી મન સદેહ, મારગ મહિયારી મળી રે મુનિવર સને. . | ૭ નેહે તનમન ઊલસ્યારે વિકસ્યાં નયન અપાર એ એ મેહવશે વહે છે. દૂર પધર ધાર રે, ગેરસ વહેરાવી વળી રે મહિયારી તેની વાર, સંશય ધરતા આવિયારે, સમવસરણ મેઝાર. પુર્વ ભવ માતા તણે રે શાલિભ વૃત્તાંત, ચોદ સહસ અણગારમાં રે ભાણે શ્રી ભગવંત રે ! 10 | વૈભારગિરિ અણ સણ કરી રે; અનુત્તર સુરપદ વાસ મહાવિદેહમાં સિદ્ધશે રે નીજ લકર્મ સુવિસરે રે ૧૧ છે
નેમનાથની સજઝાય
સરસ્વતી સમરંજી પાય સતારે શિરોમણિ ગાઈશુજી નેમ ચાલ્યા ગઢ ગિરનાર રાષ્ટ્ર રાજુલ વાહે સંચર્યાજી ! ૧ મારગ વુઇયા છે મેહ ભિજાય ચરણ ચુંદડી છે ભિંજાય દખણીના ચીર સુકાવે ગુફા તજી છે ર છે દિયર દીઠું રૂપ રૂપ દેખીને ભી ગયાજી કામીની કરે શણગાર તમામે માયા ધરીજી ૩ મથુરા કરશું વાસ સંસારના સુખ ભોગવશુજી જાદવ કુળના હે નેમ ઓછી તે મતિ કેમ આદરી છે. ૪ તુમ બાંધવ મુજ કંત તેની મેટી હું લાજણીજી જુઓ વેદ વિચાર ના દિયર ભાઈ બધોજી છે ૫ છે જુએ શાસ્ત્ર મઝાર માટી ભોજાઈ મા બેનડીજીરે બુડયા બોરેજ વર્ષ પડતાને ન માતા હાથલે છે ધન ધન ઉગ્રસેનની ઢેલ ધન્યર શીયળાયરા આઈ કનને ધન ધન રૂપ વિજય ગુણ ગાથ લધિ વિજય સુખ સંપજે છે ૭ છે
For Private And Personal Use Only