________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
આવે છનવર રાયારે મત્રી ધરણી ના એક દીન દેખી દુળ કાયારે ॥ ૩ ॥ નિજ પતિને એલ'ભા ખાલી તેણે વિનવિએ રાય? કાંઈક પ્રભુજીને છે અભિગ્રહ ફરી ફરી પાછા જાયરે !!!! રાજા મંત્રી મૃગાવતી નદા મેળવે શુદ્ધ આહારઅે પણ જગ ગુરૂજી ખપતે ન કરે કીધા અનેક પ્રકારરે ! પ !! દેખી ચંદન બાળાને ઘેર અભિગ્રહ પૂર આવ્યા નિરખી હરખી ઈણીપરે મેલે ધ્યે! પ્રભુ અડદ નિપાયરે !! ૬ ! લિયા અડદ શિર દુદુભિ વાગી પચ દિવ્ય તીહાં થાવે સાડી ખાર સાવન કાડી વરસાવે સુરનર પતિ બહુમળીયારે ! છ !! શક્ર શાનિક રાય ધનાવહ વંદે પ્રભુના પાયા ચંદન બાળા મૃગાવતી નદા મગળ કરી ગુણ ગાય ૮ ॥ તિરથ સ્થાપન સમયે હેાશે સાહુણીમાં શિરકાર કેવળ અમૃત આવા દીને લહેશે સુખ નિરધારર !!હા
ચંદન બાળાની સજ્ઝાય
( રાગ – જ્ઞાનના એ દીવડા )
મારૂ' મન માધુ‘જી હાં મેથું” એમ મેલે ચંદનબાળારે મુજ ફળીયા સુરતર રસાળરે મારૂં” ॥ ૧ ! હુરે ખરો ખેડી હુતી અઠ્ઠમ તપને અંતે હાથ ડસલા ચરણે બેઠી મારા મનની ખતેરે ॥ ૨ ॥ શેઠ ધનાવહે આણી દીધા અડદ બાકુળા જયારે એવામાં શ્રી વીર પધાર્યા કરવા મુજ નિસ્તારેરે ! ૩ !! ત્રિભુવન નાયક નિરખી નયણે હરખી ચિત્ત મઝાર હર્ષી આંસુ જળ હુ વરસતી પડિલાભ્યા જયકારરે !! ૪ ! પચ યિ તવ દેવ કર શુચિ વરસી કૉંચને ધાર માનુ અડદ અન્ન દેવા મિષે શ્રી વીર કર્યા. તેણીવારરે ॥ ૫ ॥ જ્ઞાન વિમલ પ્રભુજીને હાથે લીધા સંયમ ભાર વસુમતી તવ કેવળ લહીને પામી ભવજલ પારરે દા
For Private And Personal Use Only