________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
પંચમ પદ સજઝાય (રાગ – ધના શ્રી મગધ દેશ રાજગૃહી નગરી)
તે મુનિને કરું વન્દન ભાવે જે પટકાય વ્રત રાખેરે, ઈન્દ્રિય પણ દમે વિષય ઘણાથી, વલિ શાન્તિ સુધારસ ચાખે તે મુનિ ૧ છે લેભતણા નિગ્રહને કરતા વલી પડિલેહણા દિક કિરિયારે, નિરાશ સ યતનાએ બહુ પદી વળી કરણ શુદ્ધિ ગુણ દરિયારે, તે છે ર છે અહનિશ સંજમ યોગશું મુક્તા, દુધર પરિસહ સહારે, મન વચન કય કુશળતા જેગે, વરતાવે ગુણ અનુસરતારે, તે છે મુનિ ૫ ૩ ૫ છેડે નિજ તનુ ધરમને કામે. ઉપસર્ગાદિક આવે રે, સતાવીશ ગુણે કરી સેહે સુત્રાચારને ભાવે રે, તે મુનિ | ૪ | જ્ઞાન દશન ચારિત્ર તણ જે. ત્રિકરણ જોગ આચારરે, અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ એ સતાવીશ ગુણ સારરે તે છે મુનિ ! ૫ અરિહંત ભકિત સદા ઉપદિશે વાચક સુરિના સહારે મુનિ વિણ સર્વે ક્રિયા નવિ સુજે તિર્થ, સકલ સુખદાઈરે તે સામુનિ છે ૬ છે પદ પાંચમે, ઈણિ પરે ધ્યા, પંચમી ગતિને સાધે સુખી કર શાસન નાયક, જ્ઞાન વિમલ ગુણ વાધો રે, તે | મુનિને છે ૭ !
સુંદરીના આયંબિલ તપની સઝાય
સરસ્વતી સ્વામીની કરો સુપસાયરે સુંદરી તપને ભણ સઝાયરે રૂષભદેવ તણું અંગ જાતરે સુંદરીની સુનંદા માત રે ભવિજન ભાવે એ તપ કીજે મનુષ જનમને લાહે લીજે છે ૧ રૂષભ દેવે જબ દિક્ષા લીધી સુંદરીને આજ્ઞા નવિ દીધી ભરત જાણે મુજ થાશે નારીરે એ મુજ પ્રાણ થકી છે
For Private And Personal Use Only