SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય રહિત જે આતમ જાગે, આગાઢ કર્મો તપથી ભાગે, સિદ્ધિદાયક હે સિદ્ધચક્ર, પ્રણમું રાખુ બહુમાન, ૫ કે નવપદ પ્રભાવે સુખ રસાળા, પામ્યા. શ્રી મયણાને શ્રીપાળ, નવપદને જે મનમાં રાખે અમૃત સુખના સ્વાદ ચાખે, જિનેન્દ્ર આજે આતમ કાજે, કરે નવપદ ધ્યાન પાન ૫૬ છે સિદ્ધચક્રનું સ્તવન. સહુ ચાલો ભવિજન જઈએ નમી વદન પાવન થઈએ સિદ્ધચક્ર સિદ્ધિના નવ સ્થાન છે પહેલે પદે અરિહંત તે ઉજજવલ વર્ણ સંત શ્રેણિક રાજા આરાધે ગુણનું ધામ છે કે ૧ મે બીજે પદે વળી સિદ્ધ છે રાતા વર્ષે પ્રસિદ્ધ શ્રીપાલ રાજા અનંત ગુણેનું ધામ છે ત્રીજે પદે વળી આચાર્ય તે પીળા વણ ઉદાર ગુણ છત્રીશ પંચાચારનું તે કામ છે ૨ ચોથે પદે ઉવજઝાય તે નીલા વણે મનાય ગુણ પચવીશ ગુણોની એ તે ખાણ છે જવા પાંચમે પદે સાધુ શ્યામ વણે હું આરાધુ ગુણનું ભાજન સત્યાવીશનું દયાન છે૪. છ પદે દર્શન દેખીને ચિત્ત પ્રસન્ન ઉજજવલ વર્ણ સડસઠ વર્ણનું એ સ્થાન છે ! ૫ છે સાતમે પદે નાણુ એકાવન ભેદ જાણું ગુણથી ધળું સાચવવાનું એ કામ છે કે ૬ આઠમે પદે ચારિત્ર તે કરે આતમ પવિત્ર શુકલ વણે સિત્તેર ભેદની એ ખાણ છે કે ૯ છે નવમે પદે વળી તપ મેક્ષનો મારે ખપ સફેદ વણે પચાસ ભેદનું એ ઠામ છે. ૧૦ આરાધે શ્રી પાળ રાજા દેવ કે ગુણ અવાજા મયણ સુંદરી સતી શિરોમણી સાર છે શ્રી મુનિચંદ્ર ગુરરાયા સિદ્ધચક બતાવે સાર આતમ કાજે ગુણને એ ભંડાર છે ૧૧ અરિહંતાદિક નવપદ હૈ યુકત પદ મારા મિત્રો પૂજવાને આ અવસર છે ! ૧૨ નમે હિરસુરીરાયા વળી વિજયસેનસૂરીરાયા રૂપ વિજય ગાવે નવપદ ગુણ છે ૧૩ છે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy