________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવિયા બનીએ કેવળનાણી | મન છે ૧મારી વારી કૃત્ય એ પહેલું યથા શકિત સૌ સેવો પરભવ પાથે જાતા લેજે ભકિત સાધમિ મેવા ! ભવિયાં છે ભક્તિ સાધર્મિ મે મન પર ઉપશમ ભાવે ખામણાં કરતાં મુકિત પાસે આવે કરીને અમ ચૈત્ય જુહાર દુ:ખ દેહગ સે જાવે ભવિયા દુઃખ દેહગ સી. જાવે છે મન છે ૩ | જિન ગુરુ વંદન પૂજન કીજે દાન સુપાત્રે કીજે પ્રભાવના રથ યાત્રાદિ સાથે શાસન પ્રભાવના કીજે ભવિયા શાસન પ્રભાવના કીજે છે મને શ્રવણ કરે શ્રી કલ્પસૂત્ર મહાવીર શાસન પામી કપૂર અમૃત પામવા કાજે વંદે જિનેક નામી ભવિયા વદે નેદ્ર નામ છે મન છે ૫ છે
શ્રી સિદ્ધચક્રનું સ્તવન. રાગ – (દેખ તેરે સંસારકી હાલત) શ્રી સિદ્ધચક્ર યંત્રને સે ધરી દિલમાં શુભ થાન છે શ્રી નવપદ મેક્ષ વિમાન ભવ અટવીને પાર કરાવે ૨ ખીએ જે ઈમાન છે છે ૧ અઢાર દષથી રહિત જાણો ત્રણ ભુવનને અરીહંત રાણે કર્મ અષ્ટકને કરીને દૂર સુખ પામ્યા શ્રી સિદ્ધ ભરપુરે મદને મારી દેવ આરાધે લેવા મુક્તિ વધુ માન છે છે કે ૨ પચાચાર જે પાળે પળાવે, શાસન દીપક સુરિજી ભાવે, આગમ અનુપમ હશે ધરતા, સારણાદિક શ્રી વાચક કરતા, મેક્ષ મારગને સાધતા એવા, સાધુ સે એકતાન, જે ૩ એ છવા જીવાદિ તત્વો ની શ્રદ્ધા, ન ધરીએ તો બનીએ ગદ્ધા, ભાનુ અજ્ઞાન તિમિર કાજે, શ્રી શ્રુતજ્ઞાન જગમાં રાજે નિર્મળ હૃદયે ધારણ કરતાં, શમે ભવના તોફાન છે. જો વિષાદ હરણું મહદય કારી, લહીયે દીક્ષા હે નર નારી ?
For Private And Personal Use Only