________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
અથ શ્રી કુંથુનાથ જિન સ્તવન.
( આદિ જિનેશ્વર ભેટતાં દુ:ખ મેટા રે, થાય શિવરમણી સૉંગ !! વિ જઈ ભેટા રે. ) એ દેશી,
કુથુ જિનેશ્વર સેવતાં સુખ મેવા રે, થાય મેહની ક'ના 'ત ભિવ તુમે સેવા રે !! અમેાહાસ્પદ પામીને દુઃખ ખેવા રે, જાય ભવ ભવ કરે! કદ વિ તુમ સેવા રે ! ૧ !! નહીં” હું ને માહરું મન એવા રે, એ છે માહુ તણા પ્રતિ મત્ર વિ તુમે સેવા રે ! આ હુને આ માંરુ' મન એવા રે, તે છે માહરાજાનું શસ્ત્ર ભવિ તુમે સેવા રે ! ૨ શુદ્ધાત્મ દ્રવ્ય તે હુક જ છું એમ ટેવા રે, શુદ્ધ જ્ઞાન ગુણે મુજ ભિવ તુમે સેવા રે ! નહી અન્યને મહારું પણ જાણા ૐ, છે નહી' જગમાં કાઈ ઈતિ પ્રમાણે! ૨ ૫ ૩ ૫ મેાહ મહીપતિ જીતવા માંહી શાણા રે, ઉત્તમ ઐહુ ઉપાય વિ તુમ જાણેા રે ના ઉદ્દય પામેલા પદાર્થમાં જે પ્રાણી રે, મુંઝાએ નહી તે સદા ગુણુખાણી રે ! હૈ ! આકાશ કાદવની પરે જે પાપે રે, લેપાયે નહી તે સદા સુખ થાપે હૈ !! પર દ્રવ્ય નાટક જોવા જે પ્રાણી રે, ખેદ પામે નહીં વસ્તુ સ્વરૂપને જાણી રે ! પ! ભવચક્ર માંહી રહ્યો થા પણ તેહ રે, શ્વાન દષ્ટિથી મૂઢ ન કહીએ જેહ રે ! મેહમદીરા પાનથી જે અલગેા રે, ભવ પ્રપચમાં તે નવિ દાસે વલગ્યા મૈં ॥ ૬ !! નિÖલ સહજ સ્વભાવનુ તે જાણે રે, સ્ફટિક રત્ન સમ આત્મ સ્વરૂપ પીછાણે રે !! અનારાપ સુખ અનુભવે તે પ્રાણી રે, મેાહ ત્યાગથી સુખ લહે ગુણુખાણી રે ! છ ! ઈમ નિજ માહને છેાડીને પ્રભુ પાયે રે, સુખ અનેાપમ સત્તરમા જિનરાયા હૈ ।। સાલ વર્ષોં ક્રમસ્થમાં પ્રભુ વરહ્યા ?, કેવલ
।
For Private And Personal Use Only