________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
અથ શ્રી પદ્મપ્રભજિન સ્તવન. ( અમે ધૂપની પૂજા કરીએ રે, હે મન માન્યા મોહનજી )
એ દેશી. તમે પદમપ્રભુજી સેવ રે, હે મન માન્યા મેહનજી છે એ છે મેક્ષ વધુને મેવો રે, હો મન માન્યા મોહનજી ! માતા સિમા સુત જાણે રે, હે મન માન્યા મેહનજી છે પિત ધરરાય વખાણે રે, હો મન માન્યા મેહનજી છે 1 છે કેશબી નગરીમાં જાય રે, હો મન માન્યા મેહનજી છે દેવ દેવીએ ફૂલરાવ્યા રે, હે મન માન્યા મોહનજી ! ત્રીસ લાખ પુરવનું આવું રે. હે મન માન્યા મેહનજી ! અઢીસે ધનુષની કાયા રે, હો મન માન્યા મેહનજી ! ૨ ! ચોત્રીશે અતિશય છાજે રે, હો મન માન્યા મોહનજી ૫ ગુણ પાંત્રીસ વાણ બિરાજે રે, હે મન માન્યા મોહનજી | ત્રિગડે બેસી જિનરાયા રે, હો મન માન માન્યા મોહનજી છે બાર પર્ષદાને મન ભાવ્યા રે, હો મન માન્યા મેહનજી ૩ જન ગામિની જે વાણી રે, હો મન માન્યા મોહનજી છેબીજા સાંભળીને ભવિ પ્રાણી રે, હો મન માન્યા મોહનજી ! નહી ઘરે વિરોધ ત્યાં કોઈને રે, હે મન માન્યા મોહનજી છે અચરિજ પામ્યા સહુ જોઈને રે, હે મન માન્યા મોહનજી છે ૪ છે એવા પ્રભુજીના અતિશય જાણી રે, હો મન માન્યા મોહનજી છે તમે આશ્રય કરો ભવિ પ્રાણી રે, હે મન માન્યા મેહનજી છે તે વિજય મુકિત વર પામી રે, હો મન માન્યા મોહનજી છે કમલને નહી કશી ખામી રે, હે મન માન્યા મેહનજી ! ૫ | ઇતિ
For Private And Personal Use Only