________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
નિજ નિજ ભાષામાં સદા, સમજે બહુ ધરી પ્રેમ; પ્રભુ સનમુખ એકાગ્રતાજી, નિરખે કરિ કરી તેમ, ગુરુ ૧૧ વચનાંમૃત રસ પીયનેજી, ટાળ્યા ભવ તણા તાપ; નીરમળ થઇ કે પ્રાણિયાજી, શીવ ભાકતા થયા આપ. ગુ૦ ૧૨ સાહીખીજી, તીથ કરને હાય:
સમેાવસરની પુન્ય વિના કિમ પામીએજી, `ન
દુ`ભ જોય. ૩૦ ૧૩
શ્રી સને નિત નિત પ્રત્યેજી, સાંભરે
ક્ષણ ક્ષણ જેવ;
દાન ક્યા સ·àાશવાજી, કહે અમૃત સુણા તેહ. ૩૦ ૧૪
ઢાળ ૮.
રાગ – સખી દેશના દેશનારે સઘરે એ દેશી.
-
શ્રી તીરથ કર જયવતારે, તેણી અવસરે સુર આવતારે; જીન ભક્તિ કરી આણુ દેરે, આવી સધ વિનય ધરી વદેરે; ગુણવંતાજી. ૧
દૃશમકાળે આણુ દેરે, વિનામ ધરી નીત વરે; મન ઈચ્છા પુરણુ કાજેરે, સામગ્નિ મેળવી બહુ સાજેરે, ગુ તમે સાંભળેા સરવે ભાઈરે, એવી રચના કાણે । બનાવીરે; સીધાચલ અતિ મને હારરે, વસે શેઠ શાહુકાર સારરે, ૩૦ ૩ નગરો તે પ્રેમાભાઈ, જીન ભિત કરે ચીત લારે; સધ તણા અધિપતી કહીએરે, ગુણી સંગે અનુસરી રહીએરે, ગુ૦ ૪ સમેાસરણની રોાભા ભાવેરે, જોવા મન અતિ હરાવે; નગર શેઠ અભિપ્રાય લે રે, એહુજણુ કાજ કરેઈ; ૩૦ ૫ તીર્થંકર વારે જેહરે, જીમ દેવતણીપરે એહરે; રંગમંડપ માંહે સારરે, રચે સમેવસર મનેાહારરે, ગુટ્ટ
For Private And Personal Use Only