________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટ
પૂર્વ પલાવે પ્રેમ, દેશમાં કુશલક્ષેમે, ઘષણ જાય નહિ ખાલી, જગનાથ ગા. ૧૦ પૃથ્વી મડિત કરિ, જીન પ્રાસાદે ભરી, વચ્છલ કયુ ગવ ગાળી, જગનાથ ગા. ૧૧ બાર વ્રત ધરી, બારમે સ્વર્ગે ઠરી, હંસ રહ્યો તસ હાલી
જગનાથ ગાળ ૧૨
ઢાળ બીજી” મુજે છોડ ચલા વણઝારા. એ ચાલ '
જીન કલ્યાણક શણગારી, આઠમતિથિ લાગે સારી એ આંકણી રાણી રનવતી સતી ભાવે, આઠમદિન પોસહ ઠારે, તવ રત્ન શેખર રૂપ ધારી, આઠમo ગાથા ૧ માયાવી રાય કહે રાણી, શું જુવે છે આંખ તાણીરે, રમવા આવ્યો પ્રાણ પ્યારી, આઠમ0 ગાથા ૨ તું કામ રાય રાજધાની, મારૂં કહ્યુંતું તેને માની રે, નહિ શોક લાવીશ–હારી. આઠમ ગાથા ૩ ન ચલી ચતુરા તસ વયણે, કામ રાગ રતિ નહિ નયણે ઈશાને સુરી સુખકારી. આઠમગાથા ૪ રતનપુરમાં વળી અવતરશે, રાજય કુલમાં જન્મને ધરશે? બે જણ વરસે શિવનારી. આઠમ0 ગાથા પ એમ આઠમ દિન જે પાળે, તે અષ્ટ કર્મ નિજ બાળ ટાલે દુનિયા નઠારી. આઠમળ ગાથા ૬
For Private And Personal Use Only