________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
ધનાઢય નામે શેઠ સારા, પણ આઠમ વિરાધનાર રે; થયા વ્યતર સુતિ હારી.
આઠમ ગાથા ૭
કલ્યાણક તિથિએ કહીયે, દશ જીનનાં ચ્યવન જન્મ મેાક્ષ અણુગારી.
આમ તપ સ્તવન કરવા, આદિ જીન કરે વિનતિ વિનય વિચારી.
એકાદશ લહીયેરે;
આઠમ ગાથા ૮
મડલ પાપ હરવારે;
આઠમ ગાથા ૯
ઓગણીસે તેર સાલે દીવાલી પ` શુભ ચાલેરે; મન્ત્રસારમાં રહી માસ ચારી.
અ હેમગાથા ૧૦ શ્રી વિજયાનદ સુરી રાખ્ત, ગુરૂ લક્ષ્મીવિજય મહારાજારે; હતા જ્ઞાન દાન દાતારી. આમ ગાથા ૧૧
મૌન એકાદશીનુ ઢાળ ૧ લી. ( શાંતિ જિન એક
તસ હંસ શ્રી તપ ગુણુ ગાવે, પ્રતિદિન થવાને ચહાવેરે; જગજીવન જીને આભારી. આઠમ ગાથા ૧૨ ઈતિ.
સ્તવન ૧૩ મુજ વિનતી એ દેશી. )
દેશ સારઢ દ્વારિકા પુરી, કેશવ હર નિર'દુ એ; જાદવકુળ નભ દિનમણુિ, સૌમ્ય ગુણે જિમ ચાઁદુ એ. દૃઢ મને ધમ` સમાચરો ॥ ૧ ॥ એ આંકણી ! તેમિ જિષ્ણુ દ સમાસર્યા, મુનિવર સહસ અઢાર એ રૈવતગરિ સુણી આવી, વદે હર સુખકારૂ એ, ૬૦ ૫ ૨ ॥ નિસુણી દેશના પૂછીયુ, એકાદશી ફળ સાર એ; જ્ઞાનની તિથિ આરાધતાં, આપે શિવ સુખ સારૂં એ. ૬૦ !! ૩ !! દાખે સુવ્રતમુનિ ક્થા, નિરુણે પદા ખારૂ એ; પુણ્ય વિશેષ થકી ફળે, વિધિથી શુભ આચારૂએ. ૬૦ ૫ ૪ !
For Private And Personal Use Only