SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * તેમ કહે સુણે! કેશવરાય મૌન અગ્યારસ સાર કહાય, એહતેા મહિમા અપાર. શ્રી અરનાથ મહામુનિ થાય, જન્મ દિક્ષા મલ્લિ જિનરાય, શ્રી નિમ તાણ તે થાય. દશે ક્ષેત્રે ત્રિણકાલ થાય ત્રણ ચાવીસી ને જિનરાય દોઢસા કલ્યાણ થાય ... (૨) શેઠ સુત્રતે કરી સુખદાય ચેાથભકત ચઉ વિહાર મુનિ ધ્યાન. પેાસહુ અારા હાય. અગ્યાર વરસ અગ્યાર માસે થાય. પૂરે તપે જમણું થાય. અગ્યાર વસ્તુ લાય. અ'ગ અગ્યાર ઉપાંગ લખાય, કાડી અગ્યાર લગ્ઝિ, લલના પાય, સરગ અગ્યારમે શિવ જાય, હિરહલ ધર કરી મન લયલાય, અવર દસે કરાવી કહાય. તેદિનથી પ્રસિદ્ધ થાય ... (3) એ તપ લેાક લેાકાતર થાય, તે તપથી સુખ સ`પદ પાય, સલ જગત જશ ગાય, શ્રી નેમીસરના ગુણ ધ્યાય પુછ પ્રણમી વદી પાય, નિજ નિજ સ્થાનક જાય. ગામેધ યક્ષ અંબામાય, સટ વિકટ રાગ રોાગ શમાય, દુઃખ દાહગ દુરિત ગમાય. For Private And Personal Use Only શ્રી રૂપનિય કવિરાજ પસાય, મુનિ માણેક પ્રભુના ગુણગાય અક્ષય અચલપદ પાય. ૪ ...
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy