________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૧
વિદ્યા પૂરવ ગ્રંથે રચા, અંગ ઉપાંગ સુત્રે ગુથાણી,
સુણતા દીએ શિવરાણી. -૩ જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હેઓ સમકિત ધારી,
સાનિધ્ય કરે સંભાળી ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધમ કરે સુવિચારી,
જે છે પર ગુણકારી, વીર મંડણ મહાવીરજી તારી, પાપ પખાલી જિનને જુહારી,
લાલ વિજ્ય હિતકારી. માતંગ જક્ષ સિદ્ધાયિકા સારી એલગ સારે સુર અવતારી,
સંઘના વિન નિવારી. -૪ નેમનાથ ભગવાન ની સ્તુતિ
(શ્રી શત્રુંજય તીરથ સાર )
શ્રીમીસર ગ જ્યવત, સલે જગત જતું. પાલત
જગદીપક જશવંત, તેજ પ્રતાપે અતિ ઝલકત, કેવલ નાણું દરસણ દીપત,
મેહ તિમિર છીંપત, અષ્ટાદશ ગણધર ગુણવંત, અઢાર સહસ મુનિવર મહંત
સાથે સુર સેવંત. ગામનું ગામ વિહાર કરત. ભવિપ્રાણીને બહુ બુઝવંત,
દ્વારા પુરી પુત, ... (૧) કૃષ્ણ કહે પ્રભુ પ્રણમી પાય, સકલ દિવસ ધર્મ નવિ થાય,
દીયો સાર દિવસ બતલાય
For Private And Personal Use Only