________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
મૌન એકાદશી ની સ્તુતિ.
ગેમ બોલે ગ્રંથ સાંભળી વધમાન આગળ રઢિયાળી,
વાણું અતિ હી રસાલો, મૌન અગ્યારસ મહિમા ભાળી, કેણે કીધીને કહે કણે પાળી,
પશ્ન કરે ટંકશાલી, કહોને સ્વામી પર્વ ચાલી, મહિમાં અધિક અધિક સુવિશાલી,
કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગશર અજુઆલી, દેસી કલ્યાણ નિહાળી,
અગિયારસ કૃષ્ણ પાળી, -૧ નેમિનાથને વારે જાણે કાનુડા ત્રણ ખંડને રાણા,
વાસુદેવ સપરાણે, પરિગ્રહને આરંભે ભરાણે, એકદીન આતમ કીધે શાણે,
જિન વદન ઉવજઝાણે, નેમિનાથને કહે. હિત આણ, વરસે વાર દિવસ વખાણે,
પાળી થાઉ શિવરાણો, અતિત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક,
અવરન એહ સમાન, –ર આગમ આરાધે ભવિ પ્રાણું, જેહમાં તીર્થકરની વાણી,
ગણધર દેવ કહાણી, દેઢ કલ્યાણક ની ખાણું એહ અગ્યારસને દિન જાણી,
એમ કહે કેવલ નાણું, પુન્ય પાપ તણું જિહાં કહાણી, સાંભળતાંશુભ લેખ લખાણી,
તેહની સ્વર્ગ નિસાણું,
For Private And Personal Use Only