________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६४
સિદ્ધાણમાણે દરમાલયાણું, નમે નમે ત ચઉકયાણું, સૂરણ દૂરીય કુગ્ગહાણું, નમે નમે સૂર સમપહાણું. -૨ સુતથ્થ વિત્યારણ તપુરાણું, નમે નમે વાયગ કુંજરાણું, સાહૂણ સંસાહિએ સંજમાણે, નમે નમે શુદ્ધ દયા દમાણું. –૩ જીણતતતે રૂઈલખણુસ્સ, નમો નમે નિમ્મલ દેસણસ, અનાણુ સંમેહ તમે હરસ્ટ, નમે નમે નાણ દિવાયરસ્સ. –૪ આરાહિય ખંડિય સકિસ્સ; ન નમે સંજમ વિરીયર્સ, કશ્મ દુજમુલણકુંજરસ, નમે નમે તિબ્ધ ન ભરન્સ. -૫
ઈય નવ પય સિદ્ધિ લહિ વિજજાસ મિ પયડીય સુરવર્ગી, હીંતિ રેહા સમગ્ગ, દિસિવઈ સુરસાર, ખાણી પીઢાયાર, તિય વિજય ચકર્ક, સિક ચક નમામિ. .....૬
નવપદનું ચિત્ય વંદન:
પહેલે પદ અરિહંતના ગુણ ગાઉ નિત્યે, બીજે સિદ્ધ તણું ઘણા, સમરો એકજ ચિતે. -૧ આચારજ ત્રીજે પદે પ્રણને બે કરોડી, નમિએ શ્રી ઉવજઝાયને, ચોથે મદમેડી. -૨ પંચમ પદે સર્વ સાધુને નમતાં ન આણે લાજ: એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવિચલરાજ -૩ દસણ શંકાદિક રહિત, પદ છ ધારે સર્વજ્ઞાન પદ સાતમે, ક્ષણ એકજ વિસારે. -૪ ચારિત્ર ફખું ચિતથી, પદ અષ્ટમ જપીએ; સલ ભેદ બિચ દાનફળ, તપ નવમે તપીએ. -૫
For Private And Personal Use Only