________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન નમુ એકાવને, દર્શનના સડસઠ: સીતેર ગુણ ચરિત્રના, તપના બાર તે જિ. -૩ એમ નવપદ યુક્તિ કરી, ત્રણશત અષ્ટ(૩૦૮ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેહને પાતિક જાય. –૪ પુજયા મયણા સુંદરીએ, તેમ નરપતિ શ્રીપાળ; પુજે મુકિત સુખ લયા વરત્યા મંગળ માળ. –પ
સિદ્ધચકનું ચિત્ય વંદન :
શ્રી સિદ્ધચક્ર આરાધીયે, આ ચૈતર માસ, નવદિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. -૧ કેશર ચંદન ધસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જીનવર પુજીઆ, મયણાને શ્રીપાળ. -૨ પુજા અષ્ટ પ્રકારની દેવ વંદન ત્રણ કાળ, મંત્ર જપ ત્રણ કાળને ગુણણું દેય હજાર. -૩ કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન, શ્રી પાળ નરિદ થયાં, વાધ્યો બમણે વાન. –૪ સાતસો કુષ્ટી સુખ લહ્યાએ, પામ્યા નિજ આવાસ, પુણે મુક્તિ વધૂ વર્યા, પાયા લીલ વિલાસ –પ
શ્રી સિદ્ધચક (સ્તુતિ) ઐત્ય વંદન
(ઉપજાતિ વૃતમ) ઉપન સન્નાણુ મહે મયાણું સમ્માડિહેરાસણ સંઠિયાણું સદેસણુણદિય સજજણાવ્યું, નમે નમે હેઉ સયા જીણણ. -૧
For Private And Personal Use Only