________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
દસક્ષેત્રે તિહુ કાળના, ત્રણસો કલ્યાણક;
વર્ષ અગિયાર એકાદશી આરધે વરનાણ, – (૭) અગીયાર અંગ લખાવિએ, એકાદશ પાઠાં,
પૂજણ ઠવણી વિંટણી, મસી-કાગલ–કાંઠા – (૮) અગીયાર અવ્રત છાંડવા એ, વહ પડિમા અગિયાર, ખીમાવિજય જિનશાસને, સફળ કરો અવતાર – (૯)
એકાદસીનું રૌત્ય વંદન :નેમી જિનેશ્વર ગુણની, બહ્મચારી શિરદાર;
સહસ પુરૂષ શું આદરી, દીક્ષા જિનવર સાર. – (૧) પચાવન દિન લહ્યું, નિરૂપમ કેવલનાણ
ભવિક જીવ પડિબેધવા, વિચરે મહિયલ જામ – (૨) વિહાર કરતા આવીઆ, બાવીશમા જિનરાય;
દ્વારિકા નગરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય – (૩) બાર પર્ષદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ
સર્વ પર્વ તિથિ સાચો, જિમ પામોશિવ શ – (૪) તવ પુછે હરિ નેમને, દાખ દિન મુજ એક
શેડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામે અનેક – (૫) નેમી કહે કેશવ સુણે વરસ દિવસમાં જોય;
માગશર સુદિ એકાદશી, એસઅવર ન કોય – (૬) ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનનાં સાર;
એ તિથિ વિધિ આરાધતાં સુવ્રત થયો ભવપાર – (૭) તે માટે મેટી તિથિ આરાધે મન શુદ્ધ
અહેર પિસહ કરે, મનધરી આતમ બુદ્ધ, (૮) દેઢી કલ્યાણક તણું એ ગુણણું ગણ મન રંગ,
મૌન ધરી આરાધીએ, જિમ પામ શિવશમ - (૯)
For Private And Personal Use Only