________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
દડવીરજ
પામ્યા
વલનાણુ;
રાજા થયા. અષ્ટમી તપ મહિમા વડા, ભાખે શ્રી જિનભાજી. - (૮ અષ્ટ કેમ હલુવા ભણીએ, કરીએ તપ સુજાણ; ન્યાયમુનિ કહે ભવિ તુમે, પામેા પરમ કલ્યાણ. - (૯)
શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન :
સુમતિના એકાસણુ, કરી સયમ લીધે, મલ્ટિપાસ જીનરાય દેય, અઠ્ઠમસુ પર સિધા ..૧
છઠ્ઠ ભકતે કરી અવર સર્વે, લીએ સયમ ભાર; વાસુપૂજય કરે ચેાથ ભક્ત, થયા તે શ્રી અણુગાર ...૨ વરસાં પારણુ કરે એ, ઈક્ષુરસ રિસહેશ; પરમાને બીજે દિને, પારણુ. અવર જિનેશ....૩ વિનીતા નગરીમાં લીએ, દીક્ષા પ્રથમ જીણુંદ; દ્વારામતિએ નેમિનાથ,સહેસાવન હૃદ ...૪
શેષ તીર્થંકર જન્મભૂમિ, લીએ સયમ ભાર; અણુપરણ્યા શ્રી મલ્લીનાથ, તેમ શ્રી તેમકુમાર ...૫ વાસુપુજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવી એહ; અવર રાજ ભોગવી થયા, જ્ઞાન વિમળ ગુણગે, ... આઠમનુ' ચૈત્યવંદન -
સિદ્ધિ આ સાધવા આર્હમ તિથિને સેવા મહા શુદ્ધિ આઠમ દિન જનમ્યા અભિનંદન દેવ ૧
ચવીયા સ`ભવનાથ
ફ્રાગણુ શુદ્ઘિ આઠમ દિને ચૈતરવદી આઠમ તિથિ જનમ્યા
For Private And Personal Use Only
આદિનાથ ૨