________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
છે અથ સ્તવન લિખ્યતે | (મારે પીયુ પરઘર જાય સખી શું કહીયેરે, કિમ એકલડાં રહેવાય. વિશે પરિચરે–એ દેશી)
મિથિલા તે નરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ મહિ જિર્ણોદ સોહામણો રે, સયળ દેવ અવત’સ ૧ સખી સુણ કહિયે રે, મહારે જિન મેહનવેલિ, હિયી વહિયેરે છે એ આંકણું છપ્પન દિશીકુમરી મલી રે, કરતી જન્મનાં કાજ છે જાલી હરખે કરી રે, હુલાવે જિનરાજ છે સખo ૨ કે મહારો વીણું વજા વાલહીરે, લળી લળી જિન ગુણ ગાય ચિરંજીવ એ બાલુડે રે, જિમ કંચનગિરિ રાય છે ! સખી ! ૩ મહાવે છે કેઈ કરમાં વિજણ ગ્રહી રે, વજે હરિ વાય છે ચતુરા ચામર ઢાલતી રે, સુરવધુ મન મલકાય છે સખી કે મહાવે નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત છે સવ ! ! ! છે મહા ! ઉર શિર ધ ઉપર ધરે રે સુરવધુ હેડા હોડિ . જગત તિલક ભાલે ધરી રે, કરતી મેડા મેડી છે સ0 ૬ છે મહo તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજેડી છે તીર્થોદક કુભા ભરી રે, સાઠ લાખ એક કેડિ ! સ છે મહા ! જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશિ છે સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ છે સ મ ૮ મહા ! સુરપતિ નરપતિએ કર્યો રે, જન્મ ઓચ્છવ અતિ અંગ છે મણિ જિર્ણદ પદ પાશું રે, રૂપ વિજય ધરે રંગ છે સ0 | ૯ | મહાવે છે ઈતિ દ્વિતીય જે સંપૂર્ણ છે
'
કે
For Private And Personal Use Only