________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
નામ નરેશ્વર અગજ ભવ્ય અને પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિયોગ યુગ દરિદ્ર કુસંગતિ નાવત પાસ. ૧૮
થાય, અર જિનવરરાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા છે. નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઈઈદ્રાણું ગાય, ઈતિ
છે અથ શ્રી મલ્લિનાથ મૈત્યવંદન
મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નગરી છે. પ્રભાવતી જસ માવડી, ટાલે કમ વયરી. ૧ | તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાયા ! લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.
૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય છે પદ્યવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩
નીલ કર પંખ નીલ નાગવલ્લી પત્રનીલ તરવર રાજિ નીલ નીલ નીલ દ્રાક્ષ છે, કાચકે સુરંગ નીલ પાચકે સુગેલ નીલ ઈન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાસ હે; જમુના પ્રહાહ નીલ ભંગરાજ પંખ નીલ જેહ અશોક વૃક્ષ નીલ નીલ રંગ હે, કહે નય તેમ નીલ રાગથે અતીવ નીલ મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ હે. ૧૯
મલ્લિજિન નમીયે, પુરવલાં પાપ ગમયે ઈદ્રિય ગણ દમિય, આણુ જિનની ન મીયે છે ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમી નિજ ગુણમાં રમીયે, કમ મલ સર્વ ધર્મીયે. ૧ ઈતિ
For Private And Personal Use Only